જાણો કેમ ખાસ છે મોહિની એકાદશી, તેના વિશે 11 વાતો અને પૂજન ના શુભ મુહૂર્તો

વૈશાખ સુદ એકાદશી એટલે કે મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી એક બાજુ જ્યાં સુખ સમૃદ્ધિ વધે છે તેમ જ શાશ્વત શાંતિ પણ મળે…

Trishul News Gujarati જાણો કેમ ખાસ છે મોહિની એકાદશી, તેના વિશે 11 વાતો અને પૂજન ના શુભ મુહૂર્તો

ખુશખબર: લોકડાઉન બાદ આ તારીખથી દેશવાસીઓ માટે ખુલશે ચારધામ યાત્રા

કોરોનાવાયરસની મહામારી વચ્ચે દેશમાં lockdown ચાલી રહ્યું છે.એક ન્યૂઝ એજન્સીના કાર્યક્રમમાં વાત કરતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે lockdown થી નીકળવા અને આર્થિક કટોકટી સામે…

Trishul News Gujarati ખુશખબર: લોકડાઉન બાદ આ તારીખથી દેશવાસીઓ માટે ખુલશે ચારધામ યાત્રા

વિધિવિધાન સાથે ખુલ્યા કેદારનાથ ધામના દરવાજા પ્રથમ વખત પૂજામાં હાજર રહ્યા માત્ર 16 લોકો

આજે સવારે મેષ લગ્નમાં ભગવાન કેદારનાથ ધામના દરવાજા ઉનાળા માટે ખોલી દેવામાં આવ્યા છે.ત્યારબાદ આગલા છ મહિના સુધી બાબા કેદારનાથ ની પૂજા અર્ચના ધામમાં જ…

Trishul News Gujarati વિધિવિધાન સાથે ખુલ્યા કેદારનાથ ધામના દરવાજા પ્રથમ વખત પૂજામાં હાજર રહ્યા માત્ર 16 લોકો

સરદાર પટેલ ના હોત તો હાલનું ભવ્ય મંદિર પણ ના હોત- વાંચો સોમનાથ દાદાનો ઈતિહાસ

આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવનો પ્રાણ-પ્રતિષ્ઠા સ્થાપના દિવસ તિથિ મુજબ વૈશાખ સુદ પંચમી છે જ્યારે તારીખ મુજબ 11 મેના છે. આ જ્યોર્તિલિંગ ખાતે તિથિ અને તારીખ…

Trishul News Gujarati સરદાર પટેલ ના હોત તો હાલનું ભવ્ય મંદિર પણ ના હોત- વાંચો સોમનાથ દાદાનો ઈતિહાસ

99.99 ટકા લોકો નથી જાણતા કે ગાંધારીએ એક સાથે 100 પુત્રને જન્મ કેવી રીતે આપ્યો હતો?- વાંચો અહી

હમણાં કોરોનાને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં લોકો ફરી ધાર્મિક સિરિયલો જોતા થયા છે. લોકડાઉનમાં રામાયણ અને મહાભારત ફરી બતાવવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકો…

Trishul News Gujarati 99.99 ટકા લોકો નથી જાણતા કે ગાંધારીએ એક સાથે 100 પુત્રને જન્મ કેવી રીતે આપ્યો હતો?- વાંચો અહી

કોરોના મહામારીમાં BAPS ની સેવાકીય સરવાણી- લાખો જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડી મદદ

કોરોના મહામારીમા અનેક સેવા ભાવી સંસ્થાઓ રાહત કાર્ય કરી રહી છે. એવામાં વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ…

Trishul News Gujarati કોરોના મહામારીમાં BAPS ની સેવાકીય સરવાણી- લાખો જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડી મદદ

રાત્રે ઉજ્જૈન અને દિવસે ગુજરાતમાં વસતા આ માતાજીનો મહિમા છે અપરંપાર

હિંદુ ધર્મમાં 51 શક્તિપીઠ નો ઉલ્લેખ છે. કહેવાય છે કે માતા સતીના જ્યાં જ્યાં અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ ની સ્થાપના થઈ. આજે એવા જ…

Trishul News Gujarati રાત્રે ઉજ્જૈન અને દિવસે ગુજરાતમાં વસતા આ માતાજીનો મહિમા છે અપરંપાર

હનુમાન જયંતીએ કરો માત્ર આ ત્રણ ઉપાય, કોરોના પણ ટળશે અને ચારે તરફથી થશે ધન વર્ષા

કળિયુગમાં માત્ર હનુમાનજીના નામ માત્રથી જ વ્યક્તિના કષ્ટ દૂર થઈ જાય છે. કહેવાય છે કે- ‘કળિયુગ કેવલ નામ અધારા, સુમિર-સુમિર નર ઉતરહિં પાર. ભગવાન રામે…

Trishul News Gujarati હનુમાન જયંતીએ કરો માત્ર આ ત્રણ ઉપાય, કોરોના પણ ટળશે અને ચારે તરફથી થશે ધન વર્ષા

ઘરે બેઠા ચૈત્રી નવરાત્રિમાં કરો આ કામ, માતાજી તમામ દુઃખ દુર કરશે

માં શક્તિની ઉપાસનાનું મોટું પર્વઃ માતા શક્તિની ઉપાસનાનું મહાપર્વ છે નવરાત્રિ. જે ચાલી રહ્યું છે. નવરાત્રિ દરમિયાનની સાધનાથી જો માતાજી પ્રસન્ન થાય તો તે ભક્તો…

Trishul News Gujarati ઘરે બેઠા ચૈત્રી નવરાત્રિમાં કરો આ કામ, માતાજી તમામ દુઃખ દુર કરશે

જાણો શું છે આજનું ભવિષ્ય, કેવો વિતશે આજનો તમારો દિવસ. જાણો અહીં

રોજ-બરોજ આપણા જીવનમાં અનેક બદલાવો આવતા રહે છે, અમુક બદલાવો આપણને ખુબ સારા લાગે છે અને અમુક બદલાવો આપણને નથી પણ ગમતા. તો આજના દિવસે…

Trishul News Gujarati જાણો શું છે આજનું ભવિષ્ય, કેવો વિતશે આજનો તમારો દિવસ. જાણો અહીં

ગુરુવારના રોજ આ 6 રાશિના લોકો થશે ધનવાન, ભગવાન શિવની કૃપા રહેશે અતિઅપાર, જાણો તમારી રાશી નથીને!

તુલા રાશી ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવા ની શક્યતા દેખાય છે…

Trishul News Gujarati ગુરુવારના રોજ આ 6 રાશિના લોકો થશે ધનવાન, ભગવાન શિવની કૃપા રહેશે અતિઅપાર, જાણો તમારી રાશી નથીને!

18 તારીખને બુધવારના રોજ કેવો રહશે તમારો દિવસ જાણો તમારી રાશી મુજબ

રોજ-બરોજ આપણા જીવનમાં અનેક બદલાવો આવતા રહે છે, અમુક બદલાવો આપણને ખુબ સારા લાગે છે અને અમુક બદલાવો આપણને નથી પણ ગમતા. તો આજના દિવસે…

Trishul News Gujarati 18 તારીખને બુધવારના રોજ કેવો રહશે તમારો દિવસ જાણો તમારી રાશી મુજબ