કોરોનાથી ગુજરાતમાં પહેલું મોત, જાણો ક્યાં થયું?

ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત થઇ ચુક્યું છે. સુરત શહેરમાં કોરોનાથી પહેલું મોત થયું છે. સુરતના 67 વર્ષનાં વૃદ્ધનું મોત થયું છે. આ વ્યક્તિ અઠવાલાઇન્સનાં વૃદ્ધ…

ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત થઇ ચુક્યું છે. સુરત શહેરમાં કોરોનાથી પહેલું મોત થયું છે. સુરતના 67 વર્ષનાં વૃદ્ધનું મોત થયું છે. આ વ્યક્તિ અઠવાલાઇન્સનાં વૃદ્ધ હતા. અને ત્યાની હોસ્પિટલમાં દાખલ હતા. થોડા સમય પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના પહેલા આ વ્યક્તિની કિડની ફેઇલ થઇ હતી. સાથે-સાથે આ વૃદ્ધ વ્યક્તિ અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા. કોરોના પોઝિટિવ આવતાં છેલ્લાં ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. આજ રોજ બપોરના સમયેજ મૃત્યુ થતા તંત્રમાં દોડધામ ચાલુ થઇ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *