જમતા પહેલા કરો આ એક મહત્વપૂર્ણ કામ, ઘરમાં ક્યારેય નહીં આવે ગરીબી…

ખોરાક એ દરેક માણસના જીવનની પહેલી અને અગત્યની વસ્તુ છે. આ જમાનામાં દરેક માણસ બે ટાઈમ રોટી મેળવવા માટે રાત-દિવસ મહેનત કરે હોય છે. કેમકે…

ખોરાક એ દરેક માણસના જીવનની પહેલી અને અગત્યની વસ્તુ છે. આ જમાનામાં દરેક માણસ બે ટાઈમ રોટી મેળવવા માટે રાત-દિવસ મહેનત કરે હોય છે. કેમકે તેના પરીવાર કોઈ દિવસ ભૂખ્યા પેટે ના સૂવું પડે. ખોરાક વગર ધરતી પર જીવન અસંભવ છે. સાયન્સના એક રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે જે માણસો પેટ ભરીને ખોરાક લે છે તેમને સારી ઊંઘ આવે છે. અને તેનાથી ઊલટું જે માણસો ખોરાક નથી લેતા તેમને ઊંઘ નથી આવતી.

ખોરાક ની કિંમત એ જ વ્યક્તિ જાણી શકે છે જેના ઘણા સમય સુધી ખોરાક ગ્રહણ ના કર્યો હોય અને ભૂખના મહત્વને સમજતો હોય. તમને ખબર જ હશે કે અમીર માણસો ના છોકરાઓને દરેક ચીજ વસ્તુ વગર માંગે જ મળી જાય છે તેથી તેમને મહેનત નથી કરવી પડતી અને ગરીબ ના બાળકો બાળપણથી જ બે ટાઇમ ની રોટલી માટે જીવતા હોય છે એટલે એક દિવસ સફળ બને છે.

દરેક વ્યક્તિના જીવનમાં ભોજન એક અહમ ભૂમિકા નિભાવે છે. જો તમે ઘરમાં બરકત મેળવવા માગતા હોવ અને ઈશ્વરને પ્રસન્ન કરવા માંગતા હોય તો નિયમિત રીતે ભોજન કરતાં સમયે પહેલો કોળિયો લીધા પહેલા નું નામ લેવાથી ધન ની કમી ક્યારેય નહીં આવે. મા લક્ષ્મીની કૃપા બની રહેશે આમ કરવાથી સકારાત્મક શક્તિ સાથે પ્રેમપૂર્વક ભોજન ગ્રહણ કરી શકો છો.

ઈશ્વર આ સૃષ્ટિના કણકણમાં વસે છે અને તેવામાં ભોજન કરતાં સમયે ઈશ્વર નું નામ લેવાથી મન શાંત થાય છે અને ઇચ્છાશક્તિ ડબલ થાય છે. તેનાથી શરીરમાં નવી ઊર્જા મળે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ કામ કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ગરીબી નથી આવતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *