જાણો ભારતીય ચલણી નોટ ઉપર કેમ ગાંધીજીનો ફોટો રાખવામાં આવ્યો, રસપ્રદ છે કહાની.

મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી કે પછી બાપુ તમે જે કોઈ નામથી તેમને બોલાવો, ગાંધીજી દરેક સમયે પ્રસ્તુત છે, પછી તે સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય તે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય… બાપુને દરેક સમયે લોકો યાદ કરે છે.મહાત્મા ગાંધી એ વ્યક્તિ છે જેમની તસ્વીર નું ભારતીય ચલણમાં ટ્રેડમાર્ક તરીકે ઉપયોગ કરાયો છે. ચલણી નોટ પરથી ગાંધીજીની તસવીર દૂર કરવાની અનેક વખત માંગ થતી રહી છે, પરંતુ આરબીઆઇએ આ પગલું ક્યારેય ભર્યું નથી.

કરન્સી ટ્રેડમાર્ક છે ગાંધીજી.

ભારતની ચલણી નોટો પર ગાંધીજીની તસ્વીર મૂકવામાં આવી છે. દેશી કાર્ડ પર છપાતી નોટો પર પણ આ તસવીર અંકિત કરેલી છે. સવાલ એ છે કે ગાંધીજીની તસ્વીર આવી ક્યાંથી, જે ઐતિહાસિક અને ભારતીય ચલણી નોટ નો ટ્રેડમાર્ક બની ગઈ. હકીકતમાં આ માત્ર રેડ ફોટો નથી પરંતુ ગાંધીજીની સંલગ્ન તસ્વીર છે. આ તસવીરોમાંથી ગાંધીજીનો ચહેરો ના સ્વરૂપમાં લેવાયો છે.

ક્યાંની છે તસવીર?

આ તસવીર એ સમયે ખેંચવામાં આવી હતી જ્યારે ગાંધીજીએ તત્કાલિન બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરી તરીકે કામ કરતાં ફેડરિક પેથીક લોરેન્સ સાથે કોલકાતા ખાતે ના વાઇસરોય હાઉસમાં મુલાકાત કરી હતી. એ તસવીરમાં થી ગાંધીજીનો ચહેરો તરીકે ભારતીય ચલણી નોટ માં ઉપયોગમાં લેવાય છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા કર્યો હતો ફેરફાર.

આપણે આજે ભારતીય નોટો પર ગાંધીજીની જે તસવીર જોઈએ છે ત્યાં પહેલાં અશોક સ્તંભ રહેતો હતો.રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 1996 માં ચલણી નોટો માં પરિવર્તન કરવાનો નિર્ણય લીધો હતો.તેના અનુસાર અશોક સ્તંભ ના સ્થાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ફોટો અને અશોક સ્તંભ નો ફોટો નોટ ની નીચે ડાબી બાજુએ મૂકવામાં આવ્યો હતો.અત્યાર સુધી રૂપિયા 5 થી રૂપિયા હજાર ની નોટ માં ગાંધીજી નો ફોટો દેખાતો હતો.૧૮૮૭ માં જ્યારે રૂપિયા 500ની નોટ પ્રથમ વખત ચલણમાં આવી ત્યારે ગાંધીજીનો વોટરમાર્ક ઉપયોગ કરાયો હતો.

માત્ર રૂ 1 ની નોટ ભારત સરકાર બહાર પાડે છે.

કરન્સી ઓફ ઓર્ડિનન્સ ના નિયમ અનુસાર ભારત સરકાર દ્વારા માત્ર રૂપિયા ૧ ની નોટ બહાર પાડવામાં આવે છે.રૂપિયા બે થી માંડીને રૂ 2000 સુધી નું ચલણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે. હાલના સમયમાં બે ની નોટ નું ઉત્પાદન બંધ છે, પરંતુ જૂની નોટો હજુ પણ ચરણમાં ચાલુ છે.

મહાત્મા ગાંધી પહેલા હતી કિંગ જ્યોર્જ ની તસવીર.

આ પેહલા ભારતની ચલણી નોટો પર કિંગ જ્યોર્જ ની તસવીર રહેતી હતી. ભારતીય રૂપિયો ૧૯૫૭ સુધી સો માં ગણતરીમાં લેવાતો હતો.ત્યાર પછી ભારતીય ચલણમાં દશાંશ પદ્ધતિ નો સ્વીકાર કરાયો અને એક રૂપિયા નું નિર્માણ સો પૈસા માં કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીની તસવીર વાળી કાગળની નોટો ની શરૂઆત વર્ષ 1996થી થઈ હતી, જે આજે પણ આપણને ચલણ માં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *