અહિયાં જમીન ફાડીને પ્રગટ થયા છે ગણપતિ, દર્શન માટે ઉમટે છે ભક્તોની ભીડ

સુરેન્દ્રનગર જીલ્લામા ઞણપતી દાદાના મંદિરની વાત આવે એટલે સુરેન્દ્રનગરના જોરાવરનગરમા આવેલ 1000 વર્ષ જુનું ભવ્ય મંદિર એટલે ગણપતિ ફાટસર..જે જીલ્લાનું સૌથી પ્રખ્યાત અને જાણીતુ હોવાની…

સુરેન્દ્રનગર જીલ્લામા ઞણપતી દાદાના મંદિરની વાત આવે એટલે સુરેન્દ્રનગરના જોરાવરનગરમા આવેલ 1000 વર્ષ જુનું ભવ્ય મંદિર એટલે ગણપતિ ફાટસર..જે જીલ્લાનું સૌથી પ્રખ્યાત અને જાણીતુ હોવાની સાથે લોકોની અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.25 એકર મા ફેલાયેલ ભવ્ય મંદિર મા ઞૌ શાળા.

જલારામ મંદિર પણ બાધવામા આવ્યુ છે.આ મંદિર માં લોકો પોતાની મનોકામના લઇને આવે છે.જે દાદા પૂર્ણ કરે છે.એક વાર આ મંદિર મા બિરાજમાન વિધ્ન હરતા ઞણેશ જી ના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

સુરેન્દ્રનગર ના જોરાવરનગર મા આવેલ ગણપતી ફાટસર તરીકે પ્રખ્યાત મંદિર નો ઇતિહાસ 1000 વર્ષ જુનો છે .આ જગ્યા પર સરોવર હતું જયા ચારેકોર પાણી ભરાયેલ રહેતું.

વર્ષો પહેલાં ભાવનગર ના એક ગામના વ્યક્તિને સપનામાં આવી એક નીશાન આપેલ. જયા વઢવાણના તે સમયના ઠાકોર સાહેબ એ નીશાન વાળી જગ્યા પર ખોદકામ કરતા ત્યાથી ગણેશ જી પ્રગટ થયા સાથે વાઘેશ્વરી માતાની મૂર્તિ પણ નીકળેલ તે વાઘેશ્વરી માતાની મૂર્તિ ને ઠાકોર સાહેબ વઢવાણ લઇ ઞયા જયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *