અહીંયા મૃત્યુના બે દિવસ બાદ ગામડે પહોંચી લાશ, સીધા લઈ ગયા સ્મશાન અને….

કોરોના સંક્રમણ વચ્ચે જ્યારે શહેરોમાં લોકોને સમજાવવા માટે પોલીસે કડકાઇ અને ઠંડા ચલાવી રહી છે. એવામાં તેલંગાણામાં એક ગામની આ તસવીરો જાગૃતતાની મીશાલ રજૂ કરે…

કોરોના સંક્રમણ વચ્ચે જ્યારે શહેરોમાં લોકોને સમજાવવા માટે પોલીસે કડકાઇ અને ઠંડા ચલાવી રહી છે. એવામાં તેલંગાણામાં એક ગામની આ તસવીરો જાગૃતતાની મીશાલ રજૂ કરે છે. ગામના યુવકનું મૃત્યુ તેલંગાણામાં એક ગાડી નીચે દબાવવાથી થઈ ગયું હતું. યુવકની લાશ ત્યારે આવી તો તેને ઘરે લઈ જવાની જગ્યાએ ઘરવાળાઓ તેને સીધા શ્મશાન ઘાટ પર લઈ ગયા. અને લોકોએ મોજા અને માસ્ક પહેરી અંતિમ સંસ્કાર કર્યા..

દંતેવાડા ના ઘોટપલ નિવાસી લક્ષ્મણનું શબ મંગળવારે ગીદમ થાના પર લાવવામાં આવ્યું. અહીંયા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ત્યારબાદ તે શબને ગામના મહુડાના વૃક્ષો નીચે કેટલાક સમય સુધી રાખવામાં આવ્યું. પછી સ્મશાન ઘાટ પર લઈ જવામાં આવ્યું.અંતિમ યાત્રા ના પરિવારના ગણતરીના લગભગ ૧૦ લોકો જ માસ્કને હાથમોજાં પહેરીને સામેલ થયા.મહત્વની વાત તો એ છે કે આદિવાસી વસ્તીવાળા આ ગામમાં પોલીસ ત્યારે આવતી નથી અને કોઈ રોકવા વાળુ પણ નથી.

તેમ છતાં આદિવાસીઓના આ ગ્રામજનોની શિષ્ત જોઈ શહેરના લોકો પણ શરમાઈ જાય એવી ઘટના બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *