પૈસાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે અરીસાનો આ રીતે કરો ઉપયોગ- ખુલી જશે ભાગ્યના દરવાજા

કેટલાક લોકો ખૂબ જ મહેનત કરે છે પરંતુ તેમ છતા કોઇને કોઇ કારણસર ઘન ની અછત રહે છે. આની પાછળ વાસ્તુ દોષ હોઈ શકે છે.આ સમસ્યાને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.જો તમે પણ પૈસા સંબધિત સમસ્યાથી પરેશાન છો તો વાસ્તુ દોષ માં તેનાથી છુટકારો મેળવવા વિશે જણાવવામાં આવ્યું છે. શું તમે જાણો છો વાસ્તુ માં અરીસાના ઉપયોગ ને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે કેવી રીતે આ ઉપાયો કરવાથી ધન ની સમસ્યા દૂર થઈ શકે છે.

કોઈપણ પ્રકારની આર્થિક સમસ્યાથી ઝંઝુમી રહા છો તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર ડાઇનિંગ ટેબલ ની સામે એક અરીસો લગાવો, જેમા આખુ ડાઇનિંગ ટેબલ દેખાય તો માન્યતા એવી છે કે આ કાર્ય કરવાથી ઘર માં ધન ની સમસ્યાથી છુટકારો મળે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, દેવોને દૂર કરવા માટે ઘર માં ઉત્તર અને પૂર્વ દિશામાં અરીસો લગાવો જોઈએ.આ દિશામા અરીસો લગાડવાથી ધનની સમસ્યા દૂર થાય છે અને ધન લાભના યોગ બને છે. ધન સંબધિત સમસ્યા ને દૂર કરવા માટે બેડરૂમ ની સામે અરીસો લગાવવો.આમ કરવાથી ઘર મા બરકત બની રહેશે.

ધન થી સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે અરીસા ને લગતા વાસ્તુ ઉપાયોને ધ્યાનમાં રાખવા પડશે અને એક તરફ તે સમસ્યાઓ દૂર પણ થઈ શકે છે તો બીજી તરફ સમસ્યાઓ વધારી પણ શકે છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ, મુખ્ય દરવાજાની સામે ક્યારેય પણ અરીસો ન લગાવવો જોઈએ. આનાથી તમારા જીવનમા ધન ની સમસ્યાઓ વધી શકે. આ સિવાય પલંગ ની સામે અને તેની પાછળ ક્યારે અરીસો ન લગાવવો જોઈએ. આનાથી પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ શકે છે.
નોંધ: આ લેખ ફકત વાંચકોની રુચિ ને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે,તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *