ખેતરમાં કામ કરતા દાડિયા સાથે ખેતર માલિકની પત્નીને થઇ ગયો પ્રેમ, બંને માણવા લાગ્યા રંગરેલિયા… પતિ અડચણરૂપ બનતા…

ફરી એક વાર પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો છે. આ ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા દાંતા તાલુકામાં સામે આવી છે. દાંતા તાલુકામાં રહેતી રસુલપુરાની હિન્દૂ પરણિત મહિલાને મુસ્લિમ યુવક સાથેના પ્રેમ સબંધ બંધાય ગયો હતો અને તેનો કરુણ અંજામ આવ્યો છે.

દાંતા તાલુકામાં આવેલા રસુલપુરમાં રહેતા જ્યંતિભાઈ ઠાકોર તેમના ખેતરમાં મુસ્લિમ ઈસમ નુરમહમ્દ મેહસાણીયા નામના વ્યક્તિને ભાગીયા તરીકે કામ માટે રાખ્યો હતો. ખેતર મલિક જ્યંતિભાઈ ઠાકોરની પત્ની સવિતા પાંચ વર્ષ પહેલા સાથે પ્રેમ સબંધ બંધાતા આ ઘટનાને કરુણ અંજામ આપવામાં આવ્યો છે.

ભાગીયા નૂર મહંમદ અને તેની પતિ સવિતા પર તેના પતી પ્રેમ સબંધને લઈ વારમ વાર શંકા કરતા હતા. શંકાને લઈ તેની પત્ની અને પ્રેમી નૂર મહમદ ભાગીયાના પ્રેમ સબંધમાં કાંટા રૂપ બનતા પતિનું કાસળ કાઢવાનું આયોજન કર્યું હતું.

ત્યાર બાદ આયોજન પ્રમાણે નૂર મહંમદ પોતાની પ્રેમિકાના પતિ જયંતીભાઈને પોતાની કારમાં બેસાડીને દાંતાના જ નારગઢ ગામમાં આવેલા ખેતરમાં લઇ ગયો હતો. ખેતરમાં સવિતા અને તેના પ્રેમી બંનેએ મળીને જયંતીભાઈ સાથે  ખુબજ મારામારી કરી મકાઈના ડોડા વચ્ચે ગાળું દબાવી મોતને ઘાટ ઉતર્યા હતા.

ત્યાર બાદ આ હત્યા વિષે કોઈને જાણ ન થઇ તે માટે નૂર મહંમદે મૃતક જયંતીભાઈના મૃતદેહને દાંતાના હરિવાવ નજીક રોડ ઉપર રઝળતો ફેંકી દીધો હતો. આ ઘટના વિષે જયારે પોલસને જાણ થઇ ત્યારે તેમણે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને તે દરમિયાન પત્ની સવિતા અને તેના પ્રેમી નૂર મહંમદનો તમામ ભાંડો ફૂટી ગયો હતો. ઠાકોર સમાજે માંગ કરી છે કે, નૂર મહમદ મેહસાણીયાને ફાંસીની સજા આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *