કોરોના વચ્ચે તમને ગળામાં દુખાવો રહે છે, તો ચિંતા ના કરશો- અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.

પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવીંગ રાખવાથી મટે છે.

બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.

ટંકણખારને પાણીમાં ઓગાળીનેકોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે.

બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.

બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.

ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે.

ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.

ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.

પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.

રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.

બોરડીની છાલનો કકડો ચૂસવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.

લવીંગને જરા શેકી મોંમા રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.

ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.

સાકરની ગાંગડી મોં માં રાખી ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.

કંઠમાળ પર જવાના લોટમાં લીલી કોથમરીનો રસ મેળવી રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.

તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.

તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *