‘જે નુપુર શર્માનું માથું ધડથી અલગ કરશે તેને હું મારું મકાન આપીશ’ કહેનારો સલમાન પોલીસના સંકજામાં

ભારતીય જનતા પાર્ટી(BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)ને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખાદિમ સલમાન ચિશ્તી(Salman Chishti)ની અજમેર પોલીસે(Ajmer Police) ધરપકડ કરી છે. અજમેર પોલીસે…

માલધારી સમાજના આગેવાન કેયુર શાહુકાર સહીત અનેક આગેવાનો આપમાં જોડાયા

ગુજરાત(GUJARAT): રાજ્યમાં યોજાનારી અગામી ચુંટણીને ધ્યાનમાં લઈને આપ સક્રિય થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી…

વધુ વકર્યો નૂપુર શર્મા વિવાદ: ‘જે તેનું માથું વાઢીને લાવશે તેને મારું મકાન આપી દઈશ’ – જાણો કોણે કહ્યું?

રાજસ્થાનમાં ટેલર કનૈયાલાલા અને મહારાષ્ટ્રમાં ઉમેશ કોલ્હેની હત્યાનો મુદ્દો હજી શાંત નથી થયો અને હવે અજમેરથી વધુ એક વિવાદાસ્પદ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો…

હવે ગુજરાતમાં પણ મળશે ફ્રી વીજળી- જાણો શું કહ્યું અરવિંદ કેજરીવાલે…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) બે દિવસીય ગુજરાત (Gujarat) ની મુલાકાતે છે. તેઓ રવિવારે બપોરે બે વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. આ…

શિક્ષણમંત્રીના ભાવનગરમાં શાળાની હાલત એવી કે, માતા-પિતાને ચિંતા કોરી ખાય છે- દ્રશ્યો જોઇને કંપારી છૂટી જશે

ગુજરાત(Gujarat): ‘ઘરેથી જ્યારે બાળકો શાળાએ જવા માટે નીકળે છે ત્યારે માતા-પિતાના મનમાં બસ એક જ ચિંતા હોય છે કે અમારું બાળક સલામત તો હશે ને!…

‘આપ’ણે વિપક્ષમાં નથી બેસવાનું પણ સરકાર બનાવવાની છે- અમદાવાદમાં કેજરીવાલનો હુંકાર

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે છે અને…

તાજમહેલમાં હિંદુ દેવી-દેવતાઓની કોઈ મૂર્તિ છે કે નહિ? જાણો RTI માં શું થયો ખુલાસો

તાજમહેલ(Taj Mahal)માં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને મંદિરના દાવા પર RTIમાં મોટો ખુલાસો થયો છે. આ RTI 20 જૂને તૃણમૂલ કોંગ્રેસ(Trinamool Congress)ના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત એસ…

આવતીકાલે 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અરવિંદ કેજરીવાલ- જાણો શું છે કાર્યક્રમો?

ગુજરાત(gujarat): ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી તમામ પક્ષો માટે એક રણ મેદાન બની ગયું છે. તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ…

BREAKING NEWS: નૂપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર- કહ્યું કે, સમગ્ર દેશની માફી માંગવી જોઈએ

ભાજપ(BJP)ના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)ને પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) વિશેની કથિત ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે(Supreme Court) ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ વિશેની ટીપ્પણી…

ઉદયપુરના કનૈયાલાલની જેમ સુરતમાં પણ યુવકને મળી ગળું કાપવાની ધમકી- જાણો શું છે સમગ્ર મામલો?

ગુજરાત(Gujarat): રાજ્યમાં કનૈયાલાલ(Kanaiyalal murder case)ના સમર્થનમાં પોસ્ટ લખ્યા બાદ એક યુવકને ધમકીઓ મળવા લાગી છે. સુરત(Surat)માં રહેતા યુવરાજ પોખરાણા(Yuvraj Pokhrana) નામના વ્યક્તિને ગળું કાપી નાખવાની ધમકી…

સૌથી મોટા સમાચાર- ફડણવીસ નહિ પરંતુ એકનાથ સિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી- જાણો શું ગેમ રમાઈ ગઈ?

મહારાષ્ટ્ર(Maharashtra): રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari)ને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) અને એકનાથ શિંદે(Eknath Shinde)એ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે…

ફડણવીસ આજે સાંજે સાત વાગ્યે લેશે મુખ્યમંત્રીના શપથ, શિંદે બનશે DyCM

મહારાષ્ટ્ર(Maharashtra): બીજેપી(BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) આજે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ…