જ્યોતિરાદિત્ય સિંધિયાના મહેલમાં ઘૂસીને ચોરો એવી-એવી વસ્તુ ઉઠાવી ગયા કે, જાણશો તો હસી-હસીને લોટપોટ થઈ જશો

ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ચોરીની ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ…

માસ્ક ન પહેરવા પર સામાન્ય પ્રજાને 1000 રૂપિયાનો તોતિંગ દંડ અને મંત્રી-ધારાસભ્યોને નજીવી કિંમતનો દંડ…

હાલમાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે. વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય…

સાસુ કરતાં પુત્રવધુ ચઢિયાતી: શીતલબેને અશક્યને પણ શક્ય કરી બતાવ્યું, જાણીને ગર્વ થશે

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. નગરપાલિકામાં હાલમાં પ્રમુખ સહિતનાં હોદ્દેદારોએ પદ ગ્રહણ કરીને સત્તા સંભાળી હતી. નવા પ્રમુખ બનેલ શિતલ કોટડીયાનાં સાસુ ગત ટર્મમાં…

AAPના નેતાઓએ સુરતીઓને કરી અપીલ: પેનલ્ટી લગાવી હોય તો પાણીનું બિલ ન ભરતા, નેતાઓ ઉગ્ર થતા મેયર અકળાયા

ચૂંટણી પહેલા પોતાના ઘોષણા પત્ર અનુસાર આમ આદમી પાર્ટી ભલે સત્તા પર નથી પણ વિપક્ષના પદ પર થી પણ જનતાના મુદ્દા ઉઠાવવાનું શરૂ કરી દીધું…

મોદી સરકારે ફ્રી વેકસીન આપ્યાના બેનરો કોણે લગાવડાવ્યા હતા? કે જેને કેનેડા ગવર્નમેન્ટએ રાતોરાત દૂર કરાવ્યા

મોદી સમર્થકોએ બે દિવસ અગાઉ કેનેડા સરકાર દ્વારા પ્રધાનમંત્રી મોદીનો આભાર માનવામાં આવ્યો છે તેવી અફવા ફેલાવીને હોહા મચાવી હતી પરંતુ આ પાછળ મોદી સમર્થકોનો…

સુરત મનપાની સામાન્ય સભા જોવા પહોંચેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની અટકાયત- જુઓ વિડીયો

થોડા સમય પહેલા જ ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાય હતી. જે પછી હાલ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ પહેલા ગત 10 માર્ચના…

સુરત, રાજકોટ અને જામનગરના નવા મેયર અને ડેપ્યુટી મેયરની થઇ જાહેરાત- જાણો કોણ બન્યું?

થોડા સમય પહેલા જ ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાય હતી. જે પછી હાલ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે. આ પહેલા ગત 10 માર્ચના…

‘આઝાદીનો અમૃત મહોત્સવ’: સાબરમતી આશ્રમ પહોંચ્યા PM મોદી થોડીવારમાં કરશે સંબોધન, ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી

કેન્દ્ર સરકારે 12 માર્ચ 2021 થી 15 ઓગસ્ટ 2022 સુધી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ (Azadi ka Amrut Mahotsav) ઉજવવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી…

મેયર બન્યા પછી પણ આલીશાન બંગલાને છોડી ચાલીમાં જ રહેશે અમદાવાદના નવા મેયર

બુધવારે કિરીટ પરમારે ગુજરાતના અમદાવાદના નવા મેયરનું પદ સાંભળ્યું હતું. તેઓ સંઘના સ્વયંસેવક રહી ચૂક્યા છે અને બે વખત કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. ચાલો…

મમતા બેનર્જી ઘાયલ થવા પાછળની ક્રોનોલોજી સમજો અહિયાં- એકસીડન્ટ કે હુમલો?

નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કથિત હુમલો કર્યા પછી હુમલો કરનાર કોંગ્રેસ છે તેવું જાણવા મળ્યું છે. ગુરુવારે ટીએમસીના…

ચુંટણી પ્રચારમાં થયો મમતા બેનર્જી પર હુમલો- જુઓ વિડીયો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ તે દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા…

ગુજરાતમાં દરેક વ્યક્તિ જન્મની સાથે જ 53 હજારના દેવા સાથે જન્મે છે- નીતિન પટેલે કર્યો સ્વીકાર

વિકસીત રાજ્ય ગુજરાતના જાહેરદેવામાં સતત વધારોને વધારો જોવા મળ્યો છે. ભાજપના રાજમાં પ્રત્યેક ગુજરાતીના માથે અંદાજે રૂપિયા 53 હજારનું દેવુ છે. જયારે ગુજરાત રાજ્યનું જાહેર…