પરિવહન મંત્રીએ તોડ્યો ટ્રાફિક નિયમ, ભરવો પડ્યો આટલા રૂપિયાનો દંડ…

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે કડક વલણ અપનાવવાની વાત કરે છે, પરંતુ દેશના પરિવહન પ્રધાનને ટ્રાફિકના નિયમોનું પાલન…

સ્વર્ગસ્થ અરુણ જેટલી ના ઘરે પહોંચી ભાવુક થયા પીએમ મોદી, પરિવાર સાથે કરી મુલાકાત..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોનો પ્રવાસ કર્યા બાદ સોમવારે મોડી રાતે ભારત પરત ફર્યા હતા. ભારત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહસ્વર્ગસ્થ…

નહેરુના અવસાન બાદ અટલજીએ આ કવિતા ગાઈ હતી, જેટલી એ અવસાન પહેલા મોત વિશે કરી હતી મોટી વાત- વાંચો અહી

ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીનો દેહ રવિવારે પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પરિવારજનો, ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં નિગમબોધ ઘાટ ખાતે પંચમહાભૂતમાં…

પેટા ચૂંટણી લડવા મુદ્દે અલ્પેશ ઠાકોરે ઘડ્યો આ પ્લાન, શંકર ચૌધરી માટે જાણો શું કહ્યું?

આમ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ પહેલા જ અલ્પેશ ઠાકોરે રાંધનપુરથી લડવાના સંકેત આપી દીધા છે. જો કે શંકર ચૌધરીની રાધનપુરથી ચૂંટણી લડવાની અટકળો અંગે…

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સુરક્ષા ઉપર કાપ, હવે એસપીજી નહીં પરંતુ ઝેડ પ્લસ કવર.

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપવામાં આવેલી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ ની સુરક્ષા હટાવી લેવાઈ છે. ગૃહ મંત્રાલયે હવે તેમને કેન્દ્રીય સુરક્ષા બળનું સુરક્ષા કવર…

લાંબી બીમારીના અંતે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું દુખદ અવસાન

દેશના પૂર્વ નાણામંત્રી અને લાંબા સમયથી બીમાર અને દિલ્હીની એમ ખાતે સારવાર હેઠળ રહેલા અરુણ જેટલી લાંબી બીમારી બાદ આજે સવારે નિધન થયું છે. એઈમ્સ…

આર્ટિકલ 370 પરથી ધ્યાન હટાવવા ચિદમ્બરમની ધરપકડ કરાઈ, જાણો કોણે કર્યો આક્ષેપ

ગઈકાલે મોડી રાત્રે પૂર્વ નાણામંત્રી અને સિનિયર કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમ cbi એ ધરપકડ કરી ત્યારથી દેશભરમાં સન્નાટો છવાઈ ગયો છે. સોશિયલ મીડિયામાં આ ધરપકડ અને…

કર્ણાટકમાં ફરી આવ્યું નવું નાટક, યેદુરપ્પાની જગ્યાએ આ નેતાએ ભૂલમાં લઈ લીધા મુખ્યમંત્રી પદના શપથ

કર્ણાટકમાં મંગળવારે એક હેરાન કરી દે તેવો નજારો સામે આવ્યો છે. એ વખતે બધા જ હેરાન રહી ગયા જ્યારે બીજેપી મંત્રીએ જ મુખ્ય મંત્રી પદની…

પી.ચિદમ્બરમ ગૃહમંત્રી હતા ત્યારે અમિત શાહ જેલમાં હતા. અને હવે ચિદમ્બરમ પૂરી તૈયારીમાં. જાણો શું છે આ રણનીતિ.

રાજનીતિમાં સમય ક્યારે ફરી જાય તે અંગે કહેવું ખુબ જ મુશ્કેલ છે અને જ્યારે તે બદલાય છે ત્યારે બધું જ બદલાઈ જાય છે. ભારત દેશની…

નરેન્દ્ર મોદી અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન છે, જાણો તેમનું કાર્ય કેવું હતું..

કેન્દ્રમાં બીજી વખત સત્તા પર આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે. વડા પ્રધાન મોદીની આક્રમક રીતે કાર્ય કરવાની રીતને કારણે,…

મોદી સરકાર જલ્દી લાવી શકે છે આ કાયદો, ઘણા ધર્મોને થઈ શકે છે મુશ્કેલી.

સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ ભાષણમાં ઘણા એવા સંકેતો આપ્યા જે દેશમાં નવો કાયદો લાવી શકે છે. લાલ કિલ્લા થી પીએમ મોદીએ આપેલા પોતાના ભાષણમાં જનસંખ્યાને…

પાકિસ્તાનીઓ ભલે PM મોદીને દુશ્મન માનતા હોય, પણ આ પાકિસ્તાનની દીકરી વર્ષોથી બાંધે છે રાખડી

દેશમાં આજે ભાઈ-બહેનના પ્રેમનું પર્વ એટલે કે રક્ષાબંધન ઉજવાઈ રહ્યુ છે. તાજેતરમાં જ કલમ ૩૭૦ દુર થવાથી રઘવાયું બનેલું પાકિસ્તાન પોતાની મુર્ખામીને લઈને ટ્રોલ થઈ…