હદથી પણ વધારે આળસુ હોય છે આ ત્રણ રાશિના લોકો, શું તેમાંના એક તો તમે નથી ને?

મીન રાશિ : મીન રાશિના લોકો ખૂબ જ ક્રિએટિવ માનવામાં આવે છે. તે પોતાની ક્રિએટિવિટી નો ઇસ્તેમાલ કરીને કામ થી બચવા માટે કોઇને કોઇ શોર્ટકટ શોધી લેતા હોય છે. કામનો ભાર વધવા થી તેમના ગુસ્સાનો પણ ભાર વધવા લાગે છે. ક્યારેક ક્યારેક તો કામ નોર્મલ પ્રેશરને પણ તે હાઇબ્લડપ્રેશરની જેમ કરવા લાગે છે.

મેષ રાશિ : આ રાશિના લોકો આળસ ના રાજા હોય છે. તે આળસ કૂટી કૂટીને ભરેલી હોય છે. તેઓ પોતાના મગજનો સારી રીતે ઉપયોગ કરે છે પરંતુ જ્યારે તેમના શરીર નો ઉપયોગ કરવાનો સમય આવે ત્યારે સાપ સૂંઘી જાય છે. તેઓ ઈચ્છા છે કે બેઠા બેઠા તેમના બધા જ કામ થઈ જાય. તેઓ કોઈપણ બનેલા પ્લાનને ચૂંટકી માં બગાડી દે છે.

સિંહ રાશી : આ રાશિના જાતકોની રંગ રંગ રંગમાં આળસ હોય છે. બધા કામ કરવાનો દેખાવ કરે છે પરંતુ આ આળસ ની આગળ તેમનો આત્મવિશ્વાસ જવાબ દે છે. તેઓ મન ના રાજા હોય છે. જો તેમને કંઈક કરવું છે તો તેઓ રાત-દિવસ એક કરી દેશે અને જો કાંઈ નથી કરવો તો તે આસાનીથી ટાળી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *