ઝિમ્બાબ્વે સામે ભારત હાર્યું તો આ પાકિસ્તાની એક્ટ્રેસ ઝિમ્બાબ્વેના કાળીયા સાથે કરી લેશે લગ્ન

T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલની રેસમાં રહેવા માટે દક્ષિણ આફ્રિકા સામે ‘કરો યા મરો’ મેચ રમવા આવી છે. પાકિસ્તાનની ટીમ જીતશે તો જ ટૂર્નામેન્ટમાં ટકી શકશે, જો હારશે તો ટીમની સફર અહીં જ સમાપ્ત થશે.

ભારત 6 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે અને સેમિફાઈનલમાં પહોંચવા માટે તેણે ઝિમ્બાબ્વે સામેની છેલ્લી મેચ જીતવી જરૂરી છે. તે જ સમયે, આ મેચ પહેલા, પાકિસ્તાની એક્ટ્રેસ સહર શિનવારીએ તેના એક ટ્વિટથી હલચલ મચાવી દીધી છે.

ઓસ્ટ્રેલિયામાં આયોજિત મેગા ઈવેન્ટમાં પાકિસ્તાનને તેની બીજી મેચમાં જ મેજર અપસેટનો સામનો કરવો પડ્યો હતો, ઝિમ્બાબ્વેએ એક ક્લોઝ મેચમાં પાકિસ્તાનને એક રનથી હરાવ્યું હતું, ત્યારબાદ પાકિસ્તાનની ટીમને પણ ખરાબ રીતે નુકસાન થયું હતું. 3 નવેમ્બરના રોજ પાકિસ્તાની એક્ટ્રેસ સહર શિનવારીએ ટ્વિટ કર્યું હતું કે, “જો ઝિમ્બાબ્વેની ટીમ ચમત્કારિક રીતે આગામી મેચમાં ભારતને હરાવશે તો હું ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરીશ.”

અભિનેત્રી સહર શિનવારી ભારતને હારતું જોવા માંગે છે, અમે આવું નથી કહી રહ્યા, પણ શિનવારીનું ટ્વીટ આવું કહી રહ્યું છે. બુધવારે ભારત અને બાંગ્લાદેશની મેચ દરમિયાન શિનવારી ટીમ ઈન્ડિયાની હાર માટે પ્રાર્થના કરી રહી હતી. શિનવારીની આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો તેને ટ્રોલ પણ કરતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *