તરસમિયા ગામ સરદાર પટેલ યુવા સંગઠનના સ્નેહમિલન સમારોહમાં રક્તદાન સહીત વ્યસનમુક્તિના કાર્યક્રમો યોજાયા

Tarsamiya Gam Snehmilan: શ્રી તરસમિયા ગામ સરદાર પટેલ યુવા સંગઠન દ્વારા 9 મો સ્નેહમિલન સમારોહ યોજાયું હતું ,યુવા ટીમ દ્વારા અને દાતાના સહયોગથી તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું, સાથે લોકોને મદદરૂપ થઈ શકાય એવા હેતુથી બલ્ડ ડોનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન સમારોહમાં (Tarsamiya Gam Snehmilan) જેમા મોટી સંખ્યામાં Tarsamiya ગામના સુરત રહેતા યુવાનોએ બલ્ડ ડોનેશન કેમ્પમાં જોડાઈને રકતદાન કર્યુ હતું, સાથે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વડિલો અને યુવાનોને વ્યસન મુક્તિ માટે ની શપથ લઈ વ્યસન મુક્ત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *