રસ્તા ઉપર સૂતેલા શ્રદ્ધાળુઓને બસએ કચડ્યા

જિલ્લાના ભયાનક માર્ગ અકસ્માતમાં નરોરાના ગાંધી ગંગા ઘાટ પાસે રસ્તાની બાજુમાં સૂતાં ભક્તો નું બસની અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવે છે કે,હાથરસ…

જિલ્લાના ભયાનક માર્ગ અકસ્માતમાં નરોરાના ગાંધી ગંગા ઘાટ પાસે રસ્તાની બાજુમાં સૂતાં ભક્તો નું બસની અડફેટે લેતાં મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવે છે કે,હાથરસ જિલ્લાના થાણા ચાંદપા વિસ્તારમાં રહેતી ફુલવતીનો પરિવાર કેટલાક ગામલોકો અને સંબંધીઓ સાથે બસ દ્વારા યાત્રાએ નીકળ્યા હતા.

શુક્રવારે વહેલી સવારે વૈષ્ણોદેવીને જોઈને પરત ફરતા તમામ મુસાફરો નરોરાના ગાંધી ગંગા ઘાટ પર પહોંચ્યા હતા.મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા હતા અને રસ્તાની બાજુમાં સૂઈ ગયા હતા.

સવારે 4 વાગ્યાની આસપાસ યાત્રાળુઓથી ભરેલી બીજી બસ રસ્તા પર સૂતા આ મુસાફરોને કચડી નાખી. ઘટના બાદ આરોપી બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને તમામ મૃતકોના સગાઓને 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મૃત્યુ પામેલા બધા એક જ પરિવારના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *