ગણેશજીના આ ચમત્કારિક મંદિરમાં, દરેક ભક્તોની મનોકામના એક જ મહિનામાં પૂરી થાય છે

આપણે મંદિરો તો ઘણાં જોયા હોય છે પરંતુ આજે આપણે એક એવા મંદિરની વાત કરવાના છીએ જ્યાં માંગેલી માનતા ફક્ત ૩૦ દિવસમાં જ પુરી થાય…

આપણે મંદિરો તો ઘણાં જોયા હોય છે પરંતુ આજે આપણે એક એવા મંદિરની વાત કરવાના છીએ જ્યાં માંગેલી માનતા ફક્ત ૩૦ દિવસમાં જ પુરી થાય છે. આ મંદિરને દગડુશા ગણપતિ મંદિર કહેવામાં આવે છે. મળતી માહિતી મુજબ આ દગડુશા(dagdusheth) ગણપતિ મંદિર (Ganesh temple)નું આ ચમત્કારિક મંદિર પુના(puna)માં આવેલું છે તેનું નિર્માણ એક વેપારી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ મંદિરનું કાર્ય પૂર્ણ થતાની સાથે જ વેપારીના બધા જ દુઃખો દુર થઈ ગયા. આ મંદિર આખા દેશમાં જાણીતું છે. આવું માનવામાં આવે છે કે ગણપતિ દાદાની મૂર્તિ જોઇને દાદા અહી હાજરા-હજૂર છે.એટલું જ નહિ પરંતુ લોકોની મનોકામના પણ જરૂર પૂરી થય છે.

ગણપતિ દાદાને વિઘ્નહરતા પણ કહેવાય છે. અને પ્રથમ પૂજનીય દેવ પણ કહેવાય છે. આ મંદિર માં માનતા  માત્ર 30 દિવસમાં જ પૂરી થતી હોવાથી આ મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા વધારે જોડતી ગઈ. ગણપતિ દાદા આ મંદિરમાં આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી અહિયાં લોકો પોતાના જીવનના દુઃખો દુર કરવા માટે પ્રાર્થના કરવા આવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *