માં મોગલની કૃપાથી પોતાની કંપની કરવાનું સપનું સાકાર થતા યુવક પહોચ્યો કબરાઉ ધામ, ત્યારે મણીધર બાપુએ જે કહ્યું…

કોઢી એ દાણા અને ખિસ્સામાં નાણા કોઈ દિવસ ખૂટવા ના દે તે માં મોગલ! માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલ ના દર્શન માત્રથી જ ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ તો દયાળી છે, તેમને યાદ કરતા જ માં મોગલ મદદ માટે આવી પહોંચે છે. આજ દિન સુધી માં મોગલ એક ઘણા ભક્તોના દુઃખ પણ દૂર કર્યા છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે, તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ત્યારે હાલ વધુ એક યુવક પોતાની માનતા પૂર્ણ કરવા કબરાઉ ધામ પહોચ્યો હતો. આ યુવક દમણથી ૫૧ હજાર રૂપિયા પોતાના હાથના લઈને આવ્યો હતો. યુવકે કહ્યું કે જયારે હું પહેલીવાર કબરાઉ આવ્યો હતો, ત્યારે મેં માં મોગલની માનતા લીધી હતી કે મારી કંપની ચાલુ થઇ જાય તો હું અહીં આવીને તમારા ચરણોમાં ૫૧૦૦૦ રૂપિયા ચઢાવી જઈશ.

વધુમાં તેણે જણાવ્યું હતું કે, આ યુવક ઘણા સમયથી પોતાની કંપની ચાલુ કરવાનો હતો. પણ તેને તે કામમાં ખુબજ અડચણો આવતી હતી. એટલા માટે તે યુવકે માં મોગલની માનતા લીધી કે જો મારી આ કંપની ચાલુ થઇ ગઈ તો હું કબરાઉ આવીને ૫૧૦૦૦ રૂપિયા ચઢાવી જઈશ. ત્યારે માં મોગલની કૃપાથી થોડા જ સમયમાં યુવકનું જે કમ્પની ચાલુ કરવાનું સપનું હતું તે પૂરું થઇ ગયું હતું.

જેને પગલે યુવક તરત જ અહીં આવી ગયો હતો અને તેને મણિધર બાપુને પોતાની માનતાના ૫૧૦૦૦ રૂપિયા આપ્યા. તો મણિધર બાપુ એ કહ્યું કે માં મોગલે તારી ૧૫૧ ઘણી માનતા સ્વીકારી આ રૂપિયાતું તારી દીકરી અને ફોઈને સરખા ભાગે વહેંચી દેજે. માં મોગલ ખુબજ રાજી થશે. આ તો આપનારી આઈ છે. એટલે જ તો કહેવાય છે કે, જ્યાંથી દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *