સમગ્ર વિશ્વમાં 10 કરોડ અને ભારતમાં 50 લાખ લોકો પોતાનું ઘર છોડીને થયા વિસ્થાપિત- જાણો ચોંકાવનારૂ કારણ

સંયુક્ત રાષ્ટ્ર(United Nations)ના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઈમેટ ચેન્જ અને આફતોના કારણે 2021માં વિશ્વભરમાં 10 કરોડથી વધુ…

Trishul News Gujarati સમગ્ર વિશ્વમાં 10 કરોડ અને ભારતમાં 50 લાખ લોકો પોતાનું ઘર છોડીને થયા વિસ્થાપિત- જાણો ચોંકાવનારૂ કારણ