ભારતીય સેનામાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના 24 વર્ષીય જવાન થયા શહીદ- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાય

સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા શહીદ થયા છે. જેથી આજે તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી.…

Trishul News Gujarati ભારતીય સેનામાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના 24 વર્ષીય જવાન થયા શહીદ- આખા ગામે ભીની આખે આપી અંતિમ વિદાય