ભાવનગર(Bhavnagar): સરકારની વધુ એક બેદરકારી સામે આવી રહી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Jitu Waghani)ના ભાવનગરમાં આવેલ કાળીયાબીડ વિસ્તારમાં છેલ્લા અમુક મહિનાથી પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો…
View More વિડીયો: ટાંકી રીપેર કરવા સમય જ નથી- જીતુ વાઘાણીના શહેરમાં એક લાખથી વધુ લોકો દુષિત પાણી પીવા મજબુરશિક્ષણમંત્રી જીતુ વાઘાણી
રાજ્યના વિધાર્થીઓ માટે ખુશખબર: દિવાળીના વેકેશનને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લીધો મોટો નિર્ણય
ગુજરાત(Gujarat): કોરોના(Corona) મહામારી બાદ 7 જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે અને હવે દિવાળી(Diwali-2021)ના તહેવારો ખુબ જ નજીક આવી રહ્યા છે. જેને…
View More રાજ્યના વિધાર્થીઓ માટે ખુશખબર: દિવાળીના વેકેશનને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લીધો મોટો નિર્ણયરાજ્યમાં નવી શિક્ષણનીતિનાં અમલ મામલે જીતુ વાઘાણીએ બોલાવી બેઠક- આ વિષયો પર થશે ચર્ચા વિચારણા
ગુજરાત: રાજ્ય (State) માં હવે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (New National Education Policy) નાં અમલની શરૂઆત કરવામાં આવી છે. આ નવી શિક્ષણ નીતિ વિશે ચર્ચાઓ…
View More રાજ્યમાં નવી શિક્ષણનીતિનાં અમલ મામલે જીતુ વાઘાણીએ બોલાવી બેઠક- આ વિષયો પર થશે ચર્ચા વિચારણાનિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ, નેતાઓ માટે નહિ?- ભાજપની જન આશીર્વાદ યાત્રામાં ઉમટ્યા લોકોના ટોળે ટોળા
ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)માં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(education minister jitu vaghani)ની હાજરીમાં જન આશિર્વાદ યાત્રા(Jan Ashirwad Yatra) કાઢવામાં આવી હતી. જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને જીતુ…
View More નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ, નેતાઓ માટે નહિ?- ભાજપની જન આશીર્વાદ યાત્રામાં ઉમટ્યા લોકોના ટોળે ટોળા