ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, 38 ગામોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી

Surendranagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 348 કરોડની યોજનાની (Surendranagar News) વહીવટી મંજૂરી આપી…

Trishul News Gujarati News ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, 38 ગામોને સિંચાઈ માટે મળશે નર્મદાનું પાણી