બાંગ્લાદેશથી ભાગીને આવેલા હજારો હિંદુઓએ બોર્ડર પર ઉભા રહી લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા

Bangladesh Border: શેખ હસીનાએ સત્તા છોડ્યા બાદ બાંગ્લાદેશમાં બદલાયેલી પરિસ્થિતિએ ભારતને એક વિચિત્ર ‘ધાર્મિક સંકટ’માં લાવી દીધું છે. સત્તા પરિવર્તન દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓને નિશાન…

Trishul News Gujarati News બાંગ્લાદેશથી ભાગીને આવેલા હજારો હિંદુઓએ બોર્ડર પર ઉભા રહી લગાવ્યા ‘જય શ્રી રામ’ના નારા