BAPSના પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે 29 સુશિક્ષિત નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદી દિક્ષા

BAPS Diksha Mohotsav: 23 ઓક્ટોબર, બુધવારના રોજ તીર્થધામ શ્રી અક્ષર મંદિર, ગોંડલ ખાતે BAPS સંસ્થાના પ્રમુખ પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં, સંસ્થાના 650થી વધુ સંતો અને…

Trishul News Gujarati News BAPSના પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે 29 સુશિક્ષિત નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદી દિક્ષા