ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વધારે બન્યો ખતરનાક: વધુ એક બાળકે ગુમાવ્યો જીવ, મોતનો આંકડો 150ને પાર

Chandipura Virus Gujarat: વડોદરા શહેરમાં જ્યાં એક તરફ ચોમાસા દરમિયાન રોગચાળો વકર્યો છે. પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગો ફેલાઈ રહ્યા છે. ત્યારે હવે આ બધા વચ્ચે…

Trishul News Gujarati ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વધારે બન્યો ખતરનાક: વધુ એક બાળકે ગુમાવ્યો જીવ, મોતનો આંકડો 150ને પાર

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી નિપજ્યાં 65ના મોત, કેસ 55ને પાર; જાણો વિગતે

Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કુલ 61 બાળકોએ ચાંદીપુરા વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે. તો કુલ પોઝિટિવ કેસની સંખ્યા…

Trishul News Gujarati ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી નિપજ્યાં 65ના મોત, કેસ 55ને પાર; જાણો વિગતે

રાજકોટમાં નાના બાળકો બાદ હવે યુવાનોમાં પણ ફેલાયો જીવલેણ ચાંદીપુરા વાયરસ

Chandipura Virus: રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત યથાવત છે અને દરરોજ એકાદ નવો શંકાસ્પદ કેસ સામે આવી રહ્યો છે. ગઈકાલે પણ એક નવો શંકાસ્પદ કેસ…

Trishul News Gujarati રાજકોટમાં નાના બાળકો બાદ હવે યુવાનોમાં પણ ફેલાયો જીવલેણ ચાંદીપુરા વાયરસ

ચાંદીપુરા વાયરસનો સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ, ગુજરાતના કુલ 73 કેસમાં 27 બાળકોનાં મોત

Chandipura Virus: ગુજરાત સહીત અનેક રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાતમાં અનેક બાળકો આ વાયરસની ઝપેટમાં આવ્યા હોવાનું નોંધાયું છે. ત્યારે આ મામલે…

Trishul News Gujarati ચાંદીપુરા વાયરસનો સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ, ગુજરાતના કુલ 73 કેસમાં 27 બાળકોનાં મોત

ચાંદીપુરમ વાયરસે મચાવ્યો હાહાકાર: બાળકો પર કરે છે સીધો એટેક, 100માંથી 70 લોકોના થઇ શકે છે મોત

Chandipura Virus: ખતરનાક દેશી વાયરસે દેશના ચાર રાજ્યોમાં પોતાનો ફેલાવો કર્યો છે. આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ છે, જેના કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને…

Trishul News Gujarati ચાંદીપુરમ વાયરસે મચાવ્યો હાહાકાર: બાળકો પર કરે છે સીધો એટેક, 100માંથી 70 લોકોના થઇ શકે છે મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત; અત્યાર સુધીમાં 6 બાળકોએ ગુમાવ્યો જીવ, જાણો લક્ષણો

Chandipura virus Update: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ(Chandipura virus Update) ફેલાતા ભયનો માહોલ છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 6 બાળકોના મોત થઈ ચૂક્યા છે.…

Trishul News Gujarati ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત; અત્યાર સુધીમાં 6 બાળકોએ ગુમાવ્યો જીવ, જાણો લક્ષણો