બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી જાનથી મારી નાખવાની ધમકી- યુવકે ઈન્સ્ટાગ્રામ પર….

Death threat to Dhirendra Shastri: બરેલીના હાફિઝગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાટા ગામના રહેવાસી યુવક અનસ અંસારીએ સોશિયલ મીડિયા પર બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને…

View More બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી જાનથી મારી નાખવાની ધમકી- યુવકે ઈન્સ્ટાગ્રામ પર….

બાગેશ્વરના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર બનવા જઈ રહી છે ફિલ્મ, નામ પણ કરાયું જાહેર- જાણો વિગતવાર

The Bageshwar Sarkar Film: બાગેશ્વર ધામ (Bageshwar Dham)ના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) સતત ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનના કારણે તો ક્યારેક…

View More બાગેશ્વરના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર બનવા જઈ રહી છે ફિલ્મ, નામ પણ કરાયું જાહેર- જાણો વિગતવાર

ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં છેલ્લા ચાર મહિનામાં 21 લોકો લાપતા- કારણ સાંભળી આંચકો લાગશે

Bageshwar Dham Latest News: મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના છતરપુર (Chhatarpur) જિલ્લામાં સ્થિત બાગેશ્વર ધામમાં દરરોજ હજારો લોકો પહોંચે છે. અહીં તમામ શ્રદ્ધાળુઓ પોતાના મનની અનેક ઈચ્છાઓ…

View More ધીરેન્દ્ર શાસ્ત્રીના બાગેશ્વર ધામમાં છેલ્લા ચાર મહિનામાં 21 લોકો લાપતા- કારણ સાંભળી આંચકો લાગશે

કથા કરવા ઘરે આવેલા ધીરેન્દ્રનો શિષ્ય યજમાનની પત્ની લઈને ભાગી ગયો! રામ કથા કરવા જતા ઘર ભાંગ્યું

Kathakar Dhirendra’s disciple ran away with Yajman wife: મધ્યપ્રદેશ (Madhya Pradesh) માં આવેલા છતરપુર (Chhatarpur) જિલ્લામાં રામ કથા કરાવવી એક વ્યક્તિને ખુબ જ મોંઘી પડી…

View More કથા કરવા ઘરે આવેલા ધીરેન્દ્રનો શિષ્ય યજમાનની પત્ની લઈને ભાગી ગયો! રામ કથા કરવા જતા ઘર ભાંગ્યું

સાંઈબાબા પર વિવાદિત નિવેદન આપતા બરાબરના ફસાયા બાગેશ્વર બાબા, ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ FIR…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છતરપુર(Chhatarpur)ના બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri) વિરુદ્ધ મુંબઈની બાંદ્રા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાઈ બાબા અંગે આપેલા વિવાદાસ્પદ…

View More સાંઈબાબા પર વિવાદિત નિવેદન આપતા બરાબરના ફસાયા બાગેશ્વર બાબા, ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ FIR…

‘છોટે મહારાજ’ નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનોભાઈ કેવી-કેવી હરકત કરી રહ્યો છે? જુઓ વિડીયો

ધીરેન્દ્ર કૃષ્ણ (Dhirendra Krishna): મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના છતરપુર (Chhatarpur) જિલ્લા પોલીસે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) ના નાના ભાઈ સૌરભ…

View More ‘છોટે મહારાજ’ નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનોભાઈ કેવી-કેવી હરકત કરી રહ્યો છે? જુઓ વિડીયો

દેશમાં જ નહિ વિદેશમાં પણ વાગી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રીના ડંકા- બાગેશ્વર ધામના દરબારમાં પહોચેલી વિદેશી મહિલાને થયો દિવ્ય અનુભવ

બાગેશ્વર ધામ: આ દિવસોમાં મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના છતરપુર (Chhatarpur) સ્થિત બાગેશ્વર ધામ (Bageshwar Dham) ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ખુબજ ચર્ચામાં છે. ધીરેન્દ્ર…

View More દેશમાં જ નહિ વિદેશમાં પણ વાગી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રીના ડંકા- બાગેશ્વર ધામના દરબારમાં પહોચેલી વિદેશી મહિલાને થયો દિવ્ય અનુભવ

પ્રસિદ્ધ કથાકાર જયા કિશોરી સાથે લગ્નને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન- જણાવતા કહ્યું…

હેડલાઇન્સ (headlines) માં રહેતા મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના છતરપુર (Chhatarpur) સ્થિત બાગેશ્વર ધામ (Bageshwar Dham) ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) વિશે જાણવાનો પ્રયાસ લોકો…

View More પ્રસિદ્ધ કથાકાર જયા કિશોરી સાથે લગ્નને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન- જણાવતા કહ્યું…

બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી જાનથી મારી નાખવાની ધમકી- ધમકી આપનાર બીજું કોઈ નહી પણ…

બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી(Dhirendra Shastri)ના એક સંબંધીને ધમકીનો ફોન આવ્યો છે. જે બાદ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જણાવી દઈએ કે લોકેશ…

View More બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી જાનથી મારી નાખવાની ધમકી- ધમકી આપનાર બીજું કોઈ નહી પણ…

તમારા દરબારમાં આવતા લોકોને એવું તો શું થાય છે કે, વ્યક્તિ ખુદને જ મારવા લાગે છે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવો જવાબ આપ્યો કે…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છતરપુર(Chhatarpur) જિલ્લાનું પ્રખ્યાત બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી(dhirendra shastri) હાલમાં ખુબ જ ચર્ચામાં છે અને તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ પણ લાગ્યો…

View More તમારા દરબારમાં આવતા લોકોને એવું તો શું થાય છે કે, વ્યક્તિ ખુદને જ મારવા લાગે છે? ધીરેન્દ્ર શાસ્ત્રીએ એવો જવાબ આપ્યો કે…

બાગેશ્વર ધામના મહારાજ કેવી રીતે જાણી લે છે લોકોના મનની વાત? ખુલી ગયું બાબાનું સૌથી મોટું રહસ્ય!

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના છતરપુર(Chhatarpur) જિલ્લાનું પ્રખ્યાત બાગેશ્વર ધામ સરકાર(Bageshwar Dham Sarkar) હનુમાન દાદાનું મંદિર છે, આ મંદિર કરોડો લોકોની ભક્તિ અને આસ્થા જોડાયેલી છે. આ બાગેશ્વર…

View More બાગેશ્વર ધામના મહારાજ કેવી રીતે જાણી લે છે લોકોના મનની વાત? ખુલી ગયું બાબાનું સૌથી મોટું રહસ્ય!

નીકળ્યો હતો આટો મારવા ને ઉઘડી ગઈ કિસ્મત, 4.86 કેરેટનો હીરો મળતા થઇ ગયો રાતોરાત માલામાલ

પન્ના(Panna) જિલ્લાની છીછરી હીરા (diamond)ની ખાણોમાં અવાર નવાર હીરા મળી આવતા હોય છે. આજે હીરાની ઓફિસમાં બે કિંમતી ચમકતા હીરા જમા થયા છે. જેમાં એક…

View More નીકળ્યો હતો આટો મારવા ને ઉઘડી ગઈ કિસ્મત, 4.86 કેરેટનો હીરો મળતા થઇ ગયો રાતોરાત માલામાલ