અંધશ્રદ્ધાએ લીધો અબોલ પશુઓનો જીવ: ચોટીલામાં શ્રદ્ધાના નામે 1 પાડો અને 30 બોકડાની બલિ ચડાવાઈ

અંધશ્રદ્ધામાં શું દેવી-દેવતાઓ અબોલ પશુઓના બલિદાનથી ખુશ છે? હિંદુ ધર્મમાં મોટાભાગના લોકો કાલી દેવીના મંદિરોમાં અથવા ભૈરવના મઢોમાં પ્રાણીઓના બલિદાન આપે છે. અને આવા લોકો…

Trishul News Gujarati News અંધશ્રદ્ધાએ લીધો અબોલ પશુઓનો જીવ: ચોટીલામાં શ્રદ્ધાના નામે 1 પાડો અને 30 બોકડાની બલિ ચડાવાઈ