ધનતેરસ પર લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદતી વખતે રાખો આ 5 વાતોનું ધ્યાન, મળશે સૌભાગ્યનું વરદાન

Dhanteras 2023: હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર, 2023, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના(Dhanteras 2023) દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં…

View More ધનતેરસ પર લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદતી વખતે રાખો આ 5 વાતોનું ધ્યાન, મળશે સૌભાગ્યનું વરદાન

ધનતેરસના દિવસે સોનું ખરીદવું શા માટે શુભ માનવામાં આવે છે? જાણો આ પરંપરા પાછળનું પૌરાણિક કારણ

Buying gold on Dhanteras: ધનતેરસ આસો મહિનાની ત્રયોદસી તિથિએ ઉજવવામાં આવે છે. ભગવાન ધન્વંતરીનો જન્મદિવસ મુખ્યત્વે આ તહેવાર પર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે,…

View More ધનતેરસના દિવસે સોનું ખરીદવું શા માટે શુભ માનવામાં આવે છે? જાણો આ પરંપરા પાછળનું પૌરાણિક કારણ

આજના દિવસે દેશના આ મંદિરોમાં ભગવાનને ફૂલોથી નહિ પરંતુ કરોડો રૂપિયાની નોટોથી શણગારાય છે, પ્રસાદમાં મળે છે સોનું-ચાંદી

દેવોની ભૂમિ ગણાતા ભારત(India) દેશમાં સેંકડો લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખીને તેમની પૂજા અર્ચના કરતા હોય છે. તેમાં પણ હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને સૌથી પૂજનીય માનવામાં…

View More આજના દિવસે દેશના આ મંદિરોમાં ભગવાનને ફૂલોથી નહિ પરંતુ કરોડો રૂપિયાની નોટોથી શણગારાય છે, પ્રસાદમાં મળે છે સોનું-ચાંદી

ડાયમંડ સીટી સુરતમાં તૈયાર થઇ 21 કરોડની હીરાની રંગોળી- જુઓ LIVE વિડીયો

સુરત(Surat): તહેવાર કોઈ પણ, સુરતીઓ હંમેશા કઈક ને કઈક નવું લાવતા જ હોય છે. ત્યારે હાલ પણ આવા જ કઈક સમાચાર મળી આવ્યા છે. આજે…

View More ડાયમંડ સીટી સુરતમાં તૈયાર થઇ 21 કરોડની હીરાની રંગોળી- જુઓ LIVE વિડીયો

ધનતેરસ થી ભાઈબીજ સુધી ભોજનમાં ન બનાવવી જોઈએ આ પાંચ વાનગીઓ, આજે જ જાણી લો નહિતર…

દિવાળી(Diwali): દિવાળીના પાંચ દિવસનો તહેવાર(festival) ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈદૂજ પર સમાપ્ત થાય છે. આ દિવસોમાં ઘણી બધી મીઠી, ખારી અને મસાલેદાર વાનગીઓ બનાવવામાં…

View More ધનતેરસ થી ભાઈબીજ સુધી ભોજનમાં ન બનાવવી જોઈએ આ પાંચ વાનગીઓ, આજે જ જાણી લો નહિતર…

ધનતેરસ ના દિવસે સોનાં-ચાંદીની જગ્યાએ ખરીદો આ ચાર વસ્તુઓ- ક્યારેય ખાલી નહીં થાય તિજોરી

ધનતેરસ(Dhanteras): આ વર્ષે ધનતેરસ 23 ઓક્ટોબરે અને દિવાળી(Diwali) 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે. જો કે, દર વર્ષે ધનતેરસનો તહેવાર(festival) દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે.…

View More ધનતેરસ ના દિવસે સોનાં-ચાંદીની જગ્યાએ ખરીદો આ ચાર વસ્તુઓ- ક્યારેય ખાલી નહીં થાય તિજોરી

ક્યારે છે ધનતેરસ? 22 કે 23 એ… જાણો પૂજા, વિધિ અને શુભ મુહુર્ત

ધનતેરસ (Dhanteras)નો તહેવાર દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ઉજવવામાં આવે છે. જો કે, આ વર્ષે ધનતેરસના તહેવારને લઈને ઘણી મૂંઝવણ છે. કેટલાક…

View More ક્યારે છે ધનતેરસ? 22 કે 23 એ… જાણો પૂજા, વિધિ અને શુભ મુહુર્ત