ગરુડ પુરાણમાં જણાવ્યું છે કારણ, કેમ મૃત્યુ પછી એકલો છોડવામાં નથી આવતો મૃતદેહ?

વ્યક્તિના મૃત્યુ પછી પણ ઘણા પ્રકારના નિયમો હોય છે. જે તેઓના પરિવારના સભ્યો અનુસરે છે. ત્યારે ગરુડ પુરાણ (The Garuda Purana)માં તેનું વિગતવાર વર્ણન કરવામાં…

View More ગરુડ પુરાણમાં જણાવ્યું છે કારણ, કેમ મૃત્યુ પછી એકલો છોડવામાં નથી આવતો મૃતદેહ?

છેલ્લા શ્વાસ સુધી નિભાવ્યો સાથ… પતિના મૃત્યુના સમાચાર મળતા જ પત્નીએ લીધા અંતિમશ્વાસ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઈટાવા (Etawah)માં પતિ-પત્નીનો અતૂટ પ્રેમ જોવા મળ્યો છે. અહીં પત્નીએ પણ પતિના મોતના વિયોગમાં પોતાનો જીવ આપી દીધો હતો. જે બાદ…

View More છેલ્લા શ્વાસ સુધી નિભાવ્યો સાથ… પતિના મૃત્યુના સમાચાર મળતા જ પત્નીએ લીધા અંતિમશ્વાસ

માત્ર ૨૦ વર્ષની ઉંમરે શહીદ થયો ભારતીય સેનાનો વીર જવાન- ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે ‘ઓમ શાંતિ’

ઉત્તરાખંડ (Uttarakhand) માં દેશની સેવા કરતી વખતે બલિદાન આપનાર સૈનિક સુખજિંદર સિંહ (Sepoy Sukhjinder Singh) નો પાર્થિવ દેહ ગુરુવારે સવારે જમ્મુ પહોંચ્યો હતો. જમ્મુ જિલ્લાની…

View More માત્ર ૨૦ વર્ષની ઉંમરે શહીદ થયો ભારતીય સેનાનો વીર જવાન- ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે ‘ઓમ શાંતિ’

ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ સળગતી ચિતા- ગાંડાતૂર વહેણમાં વહેવા લાગ્યો મૃતદેહ

ગુજરાત (Gujarat)માં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. જેને પગલે નદી, તળાવ બે કાઠે વહી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા (Sabarkantha)ના વિજયનગર (Vijayanagar)માં ભારે વરસાદને પગલે નદીમાં…

View More ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ સળગતી ચિતા- ગાંડાતૂર વહેણમાં વહેવા લાગ્યો મૃતદેહ

આજે પંચતત્વમાં વિલીન થશે કૃષ્ણ કુમાર કુન્નાથ, સેકંડો ચાહકો ભીની આંખે આપશે KKને અંતિમ વિદાય

બોલિવૂડ (Bollywood)ના પ્રખ્યાત ગાયક કેકે(Famous singer KK) એટલે કે કૃષ્ણ કુમાર કુન્નાથ (Krishna Kumar Kunnath)ના આજે મુંબઈ (Mumbai)માં અંતિમ સંસ્કાર(Funeral) કરવામાં આવશે. બુધવારે મોડી રાત્રે…

View More આજે પંચતત્વમાં વિલીન થશે કૃષ્ણ કુમાર કુન્નાથ, સેકંડો ચાહકો ભીની આંખે આપશે KKને અંતિમ વિદાય