તહેવાર માતમમાં ફેરવાયો: ગણપતિ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના 4 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યા, પરિવારમાં રોકકળાટ

Patan News: હાલ રાજ્યમાં ગણેશોત્સવનો માહોલ ચાલી રહ્યો છે. તેમજ ગણેશજીની સ્થાપનના પાંચ દિવસ પુરા થતા અમુક લોકો વિસર્જન કરે છે. ત્યારે પાટણમાં વિસર્જન દરમિયાન…

Trishul News Gujarati News તહેવાર માતમમાં ફેરવાયો: ગણપતિ વિસર્જન દરમ્યાન એક જ પરિવારના 4 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યા, પરિવારમાં રોકકળાટ