સ્વતંત્રતા દિવસે જ તિરંગામાં લપેટાયને વતન પહોચ્યો શહીદ જવાનનો પાર્થિવ દેહ, સેકંડો લોકોએ આપી અશ્રુભીની આંખે અંતિમ વિદાય

BSF jawan Sanjay Dubey martyred: 15 ઓગસ્ટ, 2023ના રોજ જ્યારે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે બિહારના ઔરંગાબાદમાં એક શહીદ સૈનિકને ભીની…

View More સ્વતંત્રતા દિવસે જ તિરંગામાં લપેટાયને વતન પહોચ્યો શહીદ જવાનનો પાર્થિવ દેહ, સેકંડો લોકોએ આપી અશ્રુભીની આંખે અંતિમ વિદાય

77માં સ્વતંત્રતા દિવસે PM મોદીએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓ માટે કરી મોટી જાહેરાત- કહ્યું: માત્ર 5 વર્ષમાં પૂરું થઇ જશે આ કામ…

77th Independence Day:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું એક વચન આપ્યું છે. 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન…

View More 77માં સ્વતંત્રતા દિવસે PM મોદીએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓ માટે કરી મોટી જાહેરાત- કહ્યું: માત્ર 5 વર્ષમાં પૂરું થઇ જશે આ કામ…

વાહનચાલકો માટે મોટા સમાચાર- 15મી ઓગસ્ટના રોજ સરકારે આપી મોટી રાહત

આજે 15મી ઓગસ્ટ(15th August) એટલે કે, સ્વતંત્રતા દિવસ(Independence Day) છે. આ દિવસે સરકાર દ્વારા નાગરિકોને એક મોટી ભેટ આપવામાં આવી છે. આ ભેટ CNG વાહનચાલકોને…

View More વાહનચાલકો માટે મોટા સમાચાર- 15મી ઓગસ્ટના રોજ સરકારે આપી મોટી રાહત

જોઈ લો દેશના ગદ્દાર! પાકિસ્તાનમાં મોકલી રહ્યા હતા ભારતીય સેનાની ખાનગી માહિતી- આ રીતે ફૂટ્યો ભાંડો

સ્વતંત્રતા દિવસ(Independence Day) પહેલા રાજસ્થાન(Rajasthan) પોલીસની ગુપ્તચર એજન્સી(Intelligence Agency)એ પાકિસ્તાન(Pakistan) માટે જાસૂસી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે. એટલે આ લોકોને દેશના ગદ્દાર કહીએ…

View More જોઈ લો દેશના ગદ્દાર! પાકિસ્તાનમાં મોકલી રહ્યા હતા ભારતીય સેનાની ખાનગી માહિતી- આ રીતે ફૂટ્યો ભાંડો

સ્વતંત્રતા પૂર્વે જ આ ક્રાંતિકારી મહિલાએ વિદેશની ધરતી પર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીઆઝાદીનું રણશિંગુ ફૂંક્યું હતું

બ્રિટિશ શાસન(British rule) વર્ષોથી ભારત(India) પર કબજો કર્યો હતો. પરંતુ જ્યારે ભારતીયોએ અંગ્રેજોના શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે અંગ્રેજ સરકારે દેશ છોડવો પડ્યો હતો.…

View More સ્વતંત્રતા પૂર્વે જ આ ક્રાંતિકારી મહિલાએ વિદેશની ધરતી પર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીઆઝાદીનું રણશિંગુ ફૂંક્યું હતું

એક કરોડ વિદ્યાર્થીઓએ 25 મિનિટ સુધી દેશભક્તિના ગીતો ગાઈને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ – જુઓ વિડીયો

75માં સ્વતંત્રતા દિવસ(Independence Day) નિમિત્તે દેશભરમાં અમૃત મહોત્સવ (Amrit Mohotsav)ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજસ્થાન (Rajasthan)માં શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો ગાઈને વર્લ્ડ…

View More એક કરોડ વિદ્યાર્થીઓએ 25 મિનિટ સુધી દેશભક્તિના ગીતો ગાઈને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ – જુઓ વિડીયો

પોલીસથી જ જનતા અસુરક્ષિત! નશામાં ધુત પોલીસ કોન્સ્ટેબલે સરકારી ગાડીથી બે યુવકોને કચડ્યા- જુઓ વિડીયો

હાલ સમગ્ર ભારત (India)માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav)’ ઉજવવામાં આવી રહ્યો છે. તેમજ મોડાસા(Modasa) ખાતે હાલ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ (Independence Day)ની ઉજવણીની…

View More પોલીસથી જ જનતા અસુરક્ષિત! નશામાં ધુત પોલીસ કોન્સ્ટેબલે સરકારી ગાડીથી બે યુવકોને કચડ્યા- જુઓ વિડીયો

આઝાદીના અમૃત મહોત્સવે ‘હર ઘર ત્રિરંગા’ મુહિમ- સુરતમાં તૈયાર થઇ રહ્યા છે ૧૦ કરોડ ત્રિરંગા

સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્રતા દિવસ (Independence Day ) એટલે કે 15મી ઓગસ્ટના દિવસે ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ માટે દેશની વિવિધ…

View More આઝાદીના અમૃત મહોત્સવે ‘હર ઘર ત્રિરંગા’ મુહિમ- સુરતમાં તૈયાર થઇ રહ્યા છે ૧૦ કરોડ ત્રિરંગા

Independence Day 2020: જાણો સ્વતંત્રતા દિવસનો રોચક ઇતિહાસ અને મહત્વ

15 ઓગસ્ટ એ આખા ભારતમાં સ્વતંત્રતા દિવસ (Independence Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે, બ્રિટિશ શાસનના 200 વર્ષથી ભારતને આઝાદી મળી. સ્વતંત્રતા દિવસ એ…

View More Independence Day 2020: જાણો સ્વતંત્રતા દિવસનો રોચક ઇતિહાસ અને મહત્વ

ત્રિરંગો કેવી રીતે ભારતનો રાષ્ટ્રધ્વજ બન્યો, રેટિયોની જગ્યાએ અશોક ચક્ર કોના કહેવાથી લગાવાયું?

આજે દેશ આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યો છે, જ્યારે આઝાદીની ઉજવણી ત્રિરંગો વિના અધૂરી છે. જ્યારે દેશની વાત આવે છે, તો પછી બધું ભૂલીને, આખો…

View More ત્રિરંગો કેવી રીતે ભારતનો રાષ્ટ્રધ્વજ બન્યો, રેટિયોની જગ્યાએ અશોક ચક્ર કોના કહેવાથી લગાવાયું?

જાણો ભારતમાં સ્વતંત્ર દિવસ કઈ રીતે ઉજવવામાં આવે છે તે અહિયાં

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગષ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની…

View More જાણો ભારતમાં સ્વતંત્ર દિવસ કઈ રીતે ઉજવવામાં આવે છે તે અહિયાં

ભારતની આઝાદી સાથે જોડાયેલી 10 રસપ્રદ વાતો તમે નહિ જાણતા હોવ: જાણો અહિયાં

આ વર્ષે ભારત ૭૪મો સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. ભારતની આઝાદીના આંદોલનની આગેવાની મહાત્મા ગાંધીએ કરી હતી. તેમ છતાં જ્યારે દેશને 15 ઑગસ્ટ 1947ના રોજ…

View More ભારતની આઝાદી સાથે જોડાયેલી 10 રસપ્રદ વાતો તમે નહિ જાણતા હોવ: જાણો અહિયાં