Jahangirpuri Violence: હનુમાન જયંતિ(Hanuman Jayanti)ના શુભ અવસર પર, શોભા યાત્રા પર પથ્થરમારાને કારણે ચર્ચામાં આવેલા દિલ્હીના જહાંગીરપુરી(Jahangirpuri)માં અતિક્રમણ દૂર કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો…
Trishul News Gujarati કોમી હિંસામાં સળગેલા દિલ્હીના જહાંગીરપુરીમાં ચાલ્યું બુલડોઝર -બોર્ડર જેવી સુરક્ષા વચ્ચે ડીમોલીશન જોવા ઉમટ્યા લોકો