સોમવારની રાત્રે જરૂરથી કરી લો આ 5 ચમત્કારી ઉપાય, ઘરમાં ક્યારેય નહિ ખૂટે ધનનો ભંડાર

Somwar Ke Upay: અઠવાડિયાના સાતેય દિવસો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. આજે સોમવાર(Somwar Ke Upay) છે, આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે. સોમવારે ભગવાન…

View More સોમવારની રાત્રે જરૂરથી કરી લો આ 5 ચમત્કારી ઉપાય, ઘરમાં ક્યારેય નહિ ખૂટે ધનનો ભંડાર

વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં ભોલેનાથ કરવામાં આવે છે સિંદૂરનો શ્રૃંગાર, જાણો કેવી રીતે શરૂ થઈ પરંપરા

Tilak Sindoor Mandir: નર્મદાપુરમ જિલ્લાના મુખ્યાલયથી 36 કિમી દૂર સાતપુરાની ટેકરીઓ માં સ્થિત એક ગુફામાં તિલક સિંદૂર શિવલિંગ(Tilak Sindoor Mandir) ઉપસ્થિત છે, આ શિવલિંગ પર…

View More વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં ભોલેનાથ કરવામાં આવે છે સિંદૂરનો શ્રૃંગાર, જાણો કેવી રીતે શરૂ થઈ પરંપરા

નાગ સાથે સંકળાયેલ છે આ 7 રહસ્યમય મંદિર- પૂજા કરવા માત્ર થી દરેક મનોકામના થાય છે પૂર્ણ

Nag Panchami 2023: સનાતન પરંપરામાં નાગદેવતાની પૂજા પ્રાચીન કાળથી ચાલી આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યાં ભગવાન વિષ્ણુ શેષનાગની પથારી પર સૂઈ જાય છે, તે…

View More નાગ સાથે સંકળાયેલ છે આ 7 રહસ્યમય મંદિર- પૂજા કરવા માત્ર થી દરેક મનોકામના થાય છે પૂર્ણ

સ્ટેજ પર ‘શિવ’ નું પાત્ર ભજવી રહેલ યુવક અચાનક જ ઢળી પડ્યો, હાર્ટ એટેક આવવાથી મૃત્યુ- જુઓ વિડીયો

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના જૌનપુર(Jaunpur) જિલ્લાના મચલીશહર તહસીલના બેલસડીમાં સોમવારે રાત્રે હાર્ટ એટેક(Heart attack)ના કારણે રામલીલાના મંચન દરમિયાન ભગવાન શિવ(Lord Shiva)નું પાત્ર ભજવી રહેલા એક કલાકારનું …

View More સ્ટેજ પર ‘શિવ’ નું પાત્ર ભજવી રહેલ યુવક અચાનક જ ઢળી પડ્યો, હાર્ટ એટેક આવવાથી મૃત્યુ- જુઓ વિડીયો

અવિશ્વસનીય ઘટના- યુવકને સ્વપ્નમાં મહાદેવે કહ્યું- ‘હું નર્મદાની તળેટીમાં છું’ યુવકે જઈને જોયું તો મળી આવ્યું ‘અલૌકિક શિવલિંગ’

બડવાની: સાવનનો મહિનો ભગવાન શિવ(Lord Shiva) માટે ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને તેથી જ સાવન મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ…

View More અવિશ્વસનીય ઘટના- યુવકને સ્વપ્નમાં મહાદેવે કહ્યું- ‘હું નર્મદાની તળેટીમાં છું’ યુવકે જઈને જોયું તો મળી આવ્યું ‘અલૌકિક શિવલિંગ’

આજે છે શ્રાવણનો પહેલો સોમવાર- શ્રાવણમાં આ સાત નિયમો પાળે તેને નસીબ થશે ભગવાનનું ધામ

હિન્દુ ધર્મ અનુસાર, શ્રાવણને શિવની સાથે સાથે વર્ષનો સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે. શ્રાવણના તમામ સોમવારને શિવની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે. આ રીતે,…

View More આજે છે શ્રાવણનો પહેલો સોમવાર- શ્રાવણમાં આ સાત નિયમો પાળે તેને નસીબ થશે ભગવાનનું ધામ