હાઈવે પર ચાલતી બસમાં અચાનક લાગી ભીષણ આગ: ઇમરજન્સી દરવાજો ન ખુલતાં 5 લોકો જીવતા ભૂંજાયા

Lucknow Bus Fire: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બિહારથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસમાં આગ લાગતાં પાંચ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ સીતામઢીના (Lucknow Bus…

Trishul News Gujarati હાઈવે પર ચાલતી બસમાં અચાનક લાગી ભીષણ આગ: ઇમરજન્સી દરવાજો ન ખુલતાં 5 લોકો જીવતા ભૂંજાયા