સપુતે ઓઢ્યું તિરંગાનું કફન… બે મહિના પહેલા બોર્ડર પર તૈનાત થયા ને આજે આવ્યા દુઃખના સમાચાર, શહીદની યાદમાં નીકળી 40 કિમી લાંબી અંતિમયાત્રા

રાજસ્થાન(Rajasthan): શ્રી ગંગાનગર(Sri ganganagar) જિલ્લાના રહેવાસી BSF જવાન ગુરુવારે શહીદ થયા હતા. તેઓ પશ્ચિમ બંગાળમાં BSF ની 75મી બટાલિયનમાં તૈનાત હતા. શહીદી(Martyr)ના સમાચાર મળતા જ…

Trishul News Gujarati News સપુતે ઓઢ્યું તિરંગાનું કફન… બે મહિના પહેલા બોર્ડર પર તૈનાત થયા ને આજે આવ્યા દુઃખના સમાચાર, શહીદની યાદમાં નીકળી 40 કિમી લાંબી અંતિમયાત્રા

શહીદ જવાનના ઘરે સિંહ બનીને જન્મ્યો નાનો બાળક, 10 દિવસ પહેલા જ પિતાએ દેશ માટે આપી દીધી હતી પ્રાણની આહુતિ

થોડા સમય પહેલા જ સિક્કિમ (Sikkim)માં બનેલી દુર્ઘટનામાં 16 જવાનો શહીદ થયા હતા. જેમાં હરિયાણા (Haryana)ના ચરખી દાદરી(Charkhi Dadri) જિલ્લાના ઝોઝુ કલાન ગામના રહેવાસી આર્મી…

Trishul News Gujarati News શહીદ જવાનના ઘરે સિંહ બનીને જન્મ્યો નાનો બાળક, 10 દિવસ પહેલા જ પિતાએ દેશ માટે આપી દીધી હતી પ્રાણની આહુતિ

23 વર્ષથી દેશની સેવા કરી રહેલા વીર જવાન થયા શહીદ- હિંસક પ્રદર્શન દરમિયાન સેંકડો લોકોના જીવ બચાવી પોતે જીવ આપી દીધો

કોંગો (Congo)માં હિંસક પ્રદર્શન દરમિયાન શહીદ(Martyr) થયેલા બાડમેર(Barmer) ગુડામલાની બોન્ડના રહેવાસી સંવલારામ (Samvalaram)ના પાર્થિવ દેહ રવિવારે બાડમેર પહોંચશે. સાતમા દિવસે 1 ઓગસ્ટના રોજ શહીદના વતન…

Trishul News Gujarati News 23 વર્ષથી દેશની સેવા કરી રહેલા વીર જવાન થયા શહીદ- હિંસક પ્રદર્શન દરમિયાન સેંકડો લોકોના જીવ બચાવી પોતે જીવ આપી દીધો

‘શહીદોની શહાદતને સો-સો નમન’ – જમ્મુ-કાશ્મીરમાં ગ્રેનેડ વિસ્ફોટ થતા આર્મી કેપ્ટન સહીત બે જવાન શહીદ થયા

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક અચાનક ગ્રેનેડ વિસ્ફોટ(Grenade explosion) થયો હતો. જેમાં સેનાના એક કેપ્ટન અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ…

Trishul News Gujarati News ‘શહીદોની શહાદતને સો-સો નમન’ – જમ્મુ-કાશ્મીરમાં ગ્રેનેડ વિસ્ફોટ થતા આર્મી કેપ્ટન સહીત બે જવાન શહીદ થયા

ગુજરાત સરકારે માર્યો મોટો લોચો- આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યુ ગાંધીજીનો ઈતિહાસ ખત્મ કરવાનું ષડયંત્ર

30મી જાન્યુઆરી એટલે ભારતના રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધી બાપૂનો (Gandhiji) નિર્વાણ દિવસ. જેને હાલની પેઢી શહિદ દિન (Martyr Day) તરીકે  ઉજવે છે. ત્યારે ગુજરાત સરકારે પણ…

Trishul News Gujarati News ગુજરાત સરકારે માર્યો મોટો લોચો- આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યુ ગાંધીજીનો ઈતિહાસ ખત્મ કરવાનું ષડયંત્ર

નક્સલવાદીઓના IED બ્લાસ્ટમાં ભારતે 3 સપૂતો ગુમાવ્યા, 2 ભારતીય જવાન ઘાયલ

હાલમાં IED બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં સ્ટેટ પોલીસના 3 જવાનો શહીદ (martyr) થયા છે. જ્યારે 2ને ગંભીર ઈજાઓ પહોંચી છે. સીઆરપીએફ CRPF અનુસાર, વન…

Trishul News Gujarati News નક્સલવાદીઓના IED બ્લાસ્ટમાં ભારતે 3 સપૂતો ગુમાવ્યા, 2 ભારતીય જવાન ઘાયલ