સ્વામીની ઠગલીલા! રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહીને 4 સંતોએ કરોડો પડાવ્યાં, જાણો સમગ્ર મામલો

Rajkot Swaminarayan Temple: સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. રાજકોટના જસ્મીન માઢકે સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. મંદિર માટે જગ્યા જોઈએ છે…

Trishul News Gujarati સ્વામીની ઠગલીલા! રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહીને 4 સંતોએ કરોડો પડાવ્યાં, જાણો સમગ્ર મામલો