સારંગપુરમાં મહંતસ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

Sarangpur News: ચૈત્ર સુદ નોમ એટલે સમગ્ર ભારતીય સનાતન સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઐતિહાસિક દિવસ. આ દિવસે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે જન્મ ધારણ…

View More સારંગપુરમાં મહંતસ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ જન્મોત્સવની ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

વિદેશમાં પણ સનાતન ધર્મનો જય જયકાર… ઓસ્ટ્રેલિયામાં BAPSના 11 માં હિંદુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ

BAPS Swaminarayan Temple In Australia: વિદેશોમાં પણ સનાતન ધર્મના પ્રચારમાં BAPS વિશેષ યોગદાન આપી રહ્યું છે. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં 11મું હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે.…

View More વિદેશમાં પણ સનાતન ધર્મનો જય જયકાર… ઓસ્ટ્રેલિયામાં BAPSના 11 માં હિંદુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ

ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ નિર્માણની ચરમસીમારૂપ ઐતિહાસિક કળશ-પૂજનવિધિ સંપન્ન

Kalash-Pujan Vidhi concluded at BAPS Swaminarayan Akshardham in Robbinsville: 30 ઓગસ્ટ, 2023 ની સવારે રોબિન્સવિલે ન્યુ જર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નિર્માણમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાક્ષી બની.…

View More ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ નિર્માણની ચરમસીમારૂપ ઐતિહાસિક કળશ-પૂજનવિધિ સંપન્ન

ઇતિહાસમાં વિદેશમાં હિંદુ ધર્મનો સૌથી વધુ પ્રસાર કરનાર સંપ્રદાય એટલે સ્વામિનારાયણ, જાણો શા માટે વિરોધીઓને વાંધો છે

સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો. સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું હું સ્વામિનારાયણ (Swaminarayan Sampraday) સંપ્રદાયનો આશ્રિત નથી. પરંતુ ધર્મપ્રેમી સામાન્ય માણસ છું. હનુમાનજીના વિવાદમાં…

View More ઇતિહાસમાં વિદેશમાં હિંદુ ધર્મનો સૌથી વધુ પ્રસાર કરનાર સંપ્રદાય એટલે સ્વામિનારાયણ, જાણો શા માટે વિરોધીઓને વાંધો છે

સ્વામિનારાયણ ગુરુકુળ સંપ્રદાયના ભક્તિપ્રકાશ સ્વામી બ્રહ્મલીન, મુખ્યમંત્રી પહોંચ્યા અંતિમ દર્શને

સ્વામીનારાયણ(Swaminarayan) સંપ્રદાયનાં એક સંત બ્રહ્મલીન થયાનાં સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ(Ahmedabad)ના SGVP ગુરુકુળ(SGVP Gurukul) સંસ્થાની પાયાની ઈંટ, અખંડ યજ્ઞ અને અનુષ્ઠાનપ્રિય પ.પૂ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી…

View More સ્વામિનારાયણ ગુરુકુળ સંપ્રદાયના ભક્તિપ્રકાશ સ્વામી બ્રહ્મલીન, મુખ્યમંત્રી પહોંચ્યા અંતિમ દર્શને

માતાજીના બિભત્સમ વર્ણન કરનાર સ્વામિનારાયણના સાધુને લોકોએ મંદિરમાં ઘુસી માર્યો માર- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં મા મોગલ(Maa Mogal) અને મા મેલડી(Maa Meladi)ના ગરબા સાથે અશ્લીલતા વિવાદ પૂરો નથી થયો ત્યાં તો હવે સુરત (Surat) થી ધાર્મિક લાગણી દુભાવતો…

View More માતાજીના બિભત્સમ વર્ણન કરનાર સ્વામિનારાયણના સાધુને લોકોએ મંદિરમાં ઘુસી માર્યો માર- જુઓ વિડીયો