સેલ્ફીની માયાજાળમાં બે હસતી રમતી જિંદગી હોમાઈ, સાસુ-વહુના મોતથી ગુજરાતી પરિવારમાં છવાયો માતમ

ગુજરાત(Gujarat): મૂળ સામખિયાળી(Samakhiyali)ના અને હાલ મુંબઈ(Mumbai)ના ઘાટકોપર(Ghatkopar)માં રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ સોની પરિવાર સાથે મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના પ્રખ્યાત ભેળાઘાટ(Bhelaghat) ફરવા માટે ગયા હતા. જ્યાં તેમના પત્ની અને…

Trishul News Gujarati સેલ્ફીની માયાજાળમાં બે હસતી રમતી જિંદગી હોમાઈ, સાસુ-વહુના મોતથી ગુજરાતી પરિવારમાં છવાયો માતમ