Vadtaldham Shibir: વડતાલધામમાં તા.25 એપ્રિલથી ચાર દિવસીય શ્રી સહજાનંદી બાળયુવા શિબીર-9 નો દબદબાભેર પ્રારંભ થયો હતો.વડતાલ પીઠાધીપતિ (Vadtaldham Shibir) આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના શુભાશીર્વાદ સાથે શિબીરનો…
Trishul News Gujarati News વડતાલધામમાં શ્રી સહજાનંદી બાળ યુવા શિબીર-9 નો પ્રારંભ; ગુજરાત,મહારાષ્ટ્રના હજારો બાળકોએ ઉત્સાહભેર લીધો ભાગ