સુરતના રત્નકલાકારો રણશિંગું ફુંકવા તૈયાર: 30 માર્ચે ઉતરશે હડતાળ પર…ઠેર-ઠેર બેનર લાગ્યા

Surat Strike News: સુરત સહિત રાજ્યનો હીરા ઉદ્યોગ ઘણા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે બેહાલ થયેલા રત્નકલાકારો આપઘાત કરી રહ્યાં છે. ત્યારે…

Trishul News Gujarati News સુરતના રત્નકલાકારો રણશિંગું ફુંકવા તૈયાર: 30 માર્ચે ઉતરશે હડતાળ પર…ઠેર-ઠેર બેનર લાગ્યા