સુરતના રત્નકલાકારો રણશિંગું ફુંકવા તૈયાર: 30 માર્ચે ઉતરશે હડતાળ પર…ઠેર-ઠેર બેનર લાગ્યા

Surat Strike News: સુરત સહિત રાજ્યનો હીરા ઉદ્યોગ ઘણા લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે બેહાલ થયેલા રત્નકલાકારો આપઘાત કરી રહ્યાં છે. ત્યારે…

Trishul News Gujarati સુરતના રત્નકલાકારો રણશિંગું ફુંકવા તૈયાર: 30 માર્ચે ઉતરશે હડતાળ પર…ઠેર-ઠેર બેનર લાગ્યા