સુરતથી અમરેલી જઈ રહેલા આહીર પરિવાર પર કાળ ત્રાટક્યો, એક જ પરિવારના ત્રણ લોકોના મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)માં વલ્લભીપુર(Vallabhipur) પાસેથી કારમાં જઈ રહેલા આહીર પરિવાર પર મોત કાળ બનીને ત્રાટક્યું હતું. કાર અને ટ્રક વચ્ચેના જોરદાર અકસ્માત(Accident)માં આહીર પરિવારના પતિ, પત્ની…

Trishul News Gujarati સુરતથી અમરેલી જઈ રહેલા આહીર પરિવાર પર કાળ ત્રાટક્યો, એક જ પરિવારના ત્રણ લોકોના મોત- ‘ઓમ શાંતિ’