ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar) જિલ્લાના ચોટીલા(Chotila)ના ઝીંઝુડા(Zinzuda) ગામે 8 મહિના પહેલા થયેલી હત્યાનો બદલો હત્યાથી લેવામાં આવ્યો છે. ઝીંઝુડા ગામના આધેડને પાંચ શખ્સો દ્વારા ચોટીલાની ભરબજારની વચ્ચે…
Trishul News Gujarati ચોટીલામાં બદલો લેવા ફિલ્મી ઢબે આધેડની દિન દહાડે ભરબજારમાં હત્યા- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ