શોલે જેવી ફિલ્મ સહીત ૪૦૦ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતાનું નિધન- જાણો અહિ

સૈયદ જવાહર અલી જાફરી કે જે જગદીપ તરીકે જાણીતા હતા તેઓનું 8 જુલાઈએ મુંબઇ સ્થિત અંધેરી નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ પોતાની કોમેડી માટે જાણીતા…

સૈયદ જવાહર અલી જાફરી કે જે જગદીપ તરીકે જાણીતા હતા તેઓનું 8 જુલાઈએ મુંબઇ સ્થિત અંધેરી નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ પોતાની કોમેડી માટે જાણીતા છે. શોલેના સૂરમાં ભોપાલી (Soorma Bhopali) ઉપરાંત, બાળ અભિનેતા તરીકે અબ દિલ્લી દૂર નહીં, મુન્ના, આર પાર અને ‘દો બિઘા ઝમિન’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. જગદીપનું 8 જુલાઈએ મુંબઇ સ્થિત અંધેરી નિવાસસ્થાને અવસાન થયું હતું.

દિગ્ગજ અભિનેતા-હાસ્ય કલાકાર જગદીપ, “શોલે” માં સુરમા ભોપાલીની ભૂમિકા માટે જાણીતા છે. તેઓ તેમના નિવાસસ્થાને બુધવારે અવસાન પામ્યા હતા. તે 81 વર્ષના હતા. અભિનેતાનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. નિર્માતા મહેમૂદ અલી અને એક નજીકના પરિવારના મિત્રએ જણાવ્યું કે, “તેમનું બાંદ્રા ખાતેના નિવાસસ્થાન પર રાત્રે 8.30 વાગ્યે નિધન થયું હતું. વૃદ્ધ વયને કારણે તેઓની તબિયત સારી નહોતી.”

જગદીપ એ લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ 1975 માં આવેલી ફિલ્મ “શોલે” માં તે સુરમા ભોપાલીની ભૂમિકા નિભાવી હતી, જે આજે પણ પ્રેક્ષકોના દિમાગમાં છે. તેણે “પુરાના મંદિર” અને “અંદાજ અપના અપના” માં પણ સલમાન ખાનના પિતા તરીકે યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *