છોકરીઓને પ્રૅગ્નન્સિ પહેલા ઉલટી શા માટે થાય છે ? જાણો અહીં

પ્રેગ્નેન્સીના સમયમાં મહિલાને ખાસ કેરની જરુરત હોય છે. એવા સમયમાં શરીરમાં થઇ રહેલ બદલાવથી બોડી અને મન પર પણ અસર પડે છે. જેનાથી બાળકની ડિલીવરી…

પ્રેગ્નેન્સીના સમયમાં મહિલાને ખાસ કેરની જરુરત હોય છે. એવા સમયમાં શરીરમાં થઇ રહેલ બદલાવથી બોડી અને મન પર પણ અસર પડે છે. જેનાથી બાળકની ડિલીવરી અને વિકાસમાં પ્રોબ્લમ આવે છે. આ સમયે ઉલ્ટીનો પ્રોબ્લમ રહે છે પરંતુ જો સરખી રીતે તેની સંભાળ રાખવામાં આવે અને રીતની ખબર હોય અને પ્રેગ્નેન્સીની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.

પ્રેગ્નેન્સી દરમિયાન કેમ થાય છે ઉલ્ટી

પ્રેગ્નેન્સી દરમિયાન વારંવાર જીવ ગભરાવો અથવા ઉલ્ટી થાય છે. તેને ડોક્ટર મોર્નિંગ સિકનેસ કહે છે. એવામાં મુશ્કેલ સમયથી દરેક મહિલાને પસાર થવુ પડે છે. આ સમય દરમિયાન મહિલાની અંદરની અને બહાર ઘણા બદલાવ આવે છે. આ સમય દરમિયાન હોર્મોનલ બદલાવોના પગલે એવી મુશ્કેલીઓ થાય છે. ઉલ્ટી થવી પ્રેગ્નેન્સીનુ પહેલુ પગથિયુ હોય છે. જો તમારી ઉલ્ટીની સમસ્યા છે તો ગભરાવાની જરુર નથી. ગભરાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

ઉલ્ટીથી બચવાની ટિપ્સ

કાળા ચણાનુ પાણી:

વધારે લોકો સવારના સમયે ખાલી પેટ હોવાના કારણથી ઉલ્ટી વધારે આવે છે. એટલા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં કાળા ચણા પલાડીને સવારે આ પાણી પી લો. તેનાથી ફાયદો થશે.

અજમો, આદુ, આમળા કરશે ફાયદો:

જો જમ્યા બાદ ઉલ્ટી આવે તો થોડો અજમો ખાઇ લો. તેનાથી ખાવાનુ જલ્દી હજમ થઇ જાય છે અને જીવ ગભરાવાનો ઓછો થઇ જાય છે. આ પેટમાં બનેલ ગેસ કે એસિડીટીને શાંત કરી દેશે. જ્યારે તમને ઉલ્ટી આવવાની હોય તો આદૂ પણ સુંઘી શકો છો. તમને ફર્ક પડશે. દિવસમાં બે વાર આંમળાનો મુરબ્બો ખાઓ, એ તમારા માટે ફાયદાકારક છે.

લીંબૂ, તુલસીથી મળશે મદદ:

પ્રેગ્નેન્સીમાં ઉલ્ટીથી બચવા માટે એક લીટર પાણીમાં એક મુઠ્ઠી ચોખા પલાળી દો. અડધા કલાક બાદ કોથમિર નાખીને ગાળીને પી લો. આ પાણીને દિવસભરમાં ચાર વાર પીવો. એક ચમચી તુલસીનો રસ પીવાથી ઉલ્ટી નહી આવી. પ્રેગ્નેન્સી દરમિયાન લીંબૂ ખૂબ ફાયદાકારક છે. ચાર લીંબૂ લો અને તેનો રસ નિકાળીને ગાળી લો, 50 ગ્રામ સિંધાલૂણ મીઠું પીસીને નાખો. 125 ગ્રામ જીરુ સાફ કરીને રસમાં પલાળી દો. જ્યારે રસ બિલકુલ સુકાઇ જાય, ફક્ત જીરુ રહી જાય ત્યારે તેને કાંચની બોટલમાં ભરીને રાખી દો. તેનાથી તમને ઉલ્ટીની પ્રોબ્લમમાં રાહત મળશે. લીંબૂમાં રહેલ વિટામીન સી પ્રેગ્નેટ મહિલા અને તેના થનાર બાળક માટે ખૂબ ફાયદાકારક છે.

અસરદાર થશે ફૂદીના, કોથમિર:

ફૂદીનો અને કોથમિર પણ પ્રેગ્નેન્સીમાં ઉલ્ટીની સમસ્યાને ઓછી કરી શકે છે. સવારે ઉઠતાની સાથે જ જો જી ગભરાવવા લાગે તો થોડી ખાંડ અથવા મધ નાખી 5 થી 10 મિનિટ સુધી ઉકાળો પછી પી લો. તેનાથી તમને ઘણો ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *