ભાવનગર : વૃદ્ધનો મૃતદેહ નાળામાંથી મળી આવ્યો

ભાવનગરના હાદા નગર વિસ્તારમાં આવેલા નાળામાંથી એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે, માહિતી મળી રહી છે કે મોડી રાત્રે વરસાદમાં આધેડ નાળામાં ખાબક્યા હતા. જેના બાદ તેમનું મૃત્યુ થયું હતું.

આપને જણાવી દઈએ કે સવારે નાળા પાસેથી જતા લોકોએ મૃતદેહ જોતા નાળા પાસે  દોડી આવ્યા હતા અને પોલીસને મૃતદહે મળ્યો હોવાની જાણ કરી હતી.

ઉલ્લેખીનીય વાત એ છે કે આ મૃતદેહ કોનો છે તેની પુષ્ટી હજુ સુધી થઈ શકી  નથી.પરંતુ પોલીસે તેની શોધખોળ કરી રહી છે.

આ ઘટનાની જાણ થતાંની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ હાદાનગર પહોંચી ગઈ હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *