સુરત: સરનામું પૂછવાના બહાને બે બદમાશો 40 હજારની કિંમતના દાગીના લૂંટીને નાસી છૂટયા

ગુજરાતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક વૃદ્ધના દાગીનાની ચોરી થઇ હોવાનું જાણવા મળી થયું છે. બે વ્યક્તિઓ સરનામું પૂછવાના બહાને આવ્યા અને દાગીનાની ચોરી કરી ગયા હતા.

કતારગામમાં સરનામું પૂછવાના બહાને ત્રાસવાદી વૃદ્ધા પાસેથી 40 હજારના દાગીના લઇને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ કતારગામ સ્થિત નીલકંઠ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય રતિભાઇ ગજ્જર શનિવારે જૂની જીઆઈડીસી પાસેથી જઇ રહ્યા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સો નજીક આવીને પોતાની સોસાયટીનું સરનામું પૂછવા લાગ્યા હતા.

આ દરમિયાન, રતિભાઇને લાલચ આપી સોનાની ચેઇન, વીંટી, અને 40 હજારની કિંમતના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. ઘરે આવ્યા બાદ રતિભાઇએ પુત્રને ઘટનાની જાણ કરી હતી. પુત્રએ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *