હનુમાનજીના આ મંત્રનો જાપ કરો અને મેળવો સરકારી નોકરી- ચપટી વગાડતા જ મળી જશે…

આપને જણાવી દઈએ કે, હાલમાં સમગ્ર દેશમાં સરકારી નોકરીનું ચલણ સતત વધવા લાગ્યું છે. મિત્રો આપને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં કરોડો યુવાનો સરકારી ભરતીની દોડમાં રહેલાં છે, તમામ વ્યક્તિ સરકારની નોકરી મેળવવાની ઇચ્છા રાખે છે તથા કરોડો યુવાનો સરકારી નોકરી મેળવવા માટે રાત-દિવસ મહેનત કરતાં હોય છે.

સતત મહેનત કર્યાં પછી પણ તેમને સરકારી નોકરી મળતી નથી. જો, તમે પણ આ યુવાનોમાંથી છો તેમજ સરકારી નોકરી મેળવવા માંગો છો. તો તમે નીચે આપેલ ઉપાય કરો. આ યુક્તિઓ કરવાથી માત્ર એક વર્ષમાં તમારી સરકારી નોકરી લાગી જશે.

હનુમાનજીનું ચિત્ર લગાવો :
તમારા પૂજાગૃહમાં હનુમાનજીની ઉડતા હોઈ તેવી તસવીર મૂકીને પૂજા કરવી જોઈએ. હનુમાનજીની પૂજા કરતી વખતે બુંદીનો ભોગ ચડાવવો જોઈએ. સંભવ હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. બુંદી લોકોમાં પ્રસાદ તરીકે વહેચવી જોઈએ. આ પગલાં લેવાથી, તમને સરકારી નોકરી મળશે.

પિત્તળના વાસણમાં ગંગાજળ નાખવું :
આપને જણાવી દઈએ કે, હાલમાં જે લોકો બેરોજગાર છે તેમજ સરકારી નોકરી મેળવવા માટે સખત મહેનત કરી રહ્યાં છે. તે લોકોએ આ સોલ્યુશનનો પ્રયત્ન કરવો જ જોઇએ. આ યુક્તિ અંતર્ગત તમે પિત્તળના વાસણમાં ગંગાજળ ભરવી જોઈએ. ત્યારપછી, આ લોટામાં ચાંદીનો થોડો ટુકડો મૂકવો જોઈએ.

આ લોટાને ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે ઉત્તર પૂર્વમાં રાખવાં જોઈએ. આ લોટો રાખતી વખતે “ઓમ ગંગાધરાય નમ:” મંત્રનો 11 વખત જાપ કરવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને નોકરી મળશે તેમજ ધનલાભ પણ થશે. સોમવારે આ ઉપાય સાત દિવસ બાદ આ પાણીને નદીમાં પધરાવી દેવું જોઈએ.

પક્ષીઓને ખવડાવો :
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પક્ષીઓને અનાજને ખવડાવવું એ ખૂબ જ સદ્ગુણ કાર્ય માનવામાં આવે છે. આની સાથે જ પક્ષીઓને અનાજમાં ખવડાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ સ્વાસ્થ્ય પણ ખુબ સારું રહે છે. તેથી, તમારે પક્ષીઓને દરરોજ ખવડાવવું જોઈએ તેમજ તેમને પાણી આપવું જોઈએ. આવું કરવાથી તમારું નસીબ ચમકી ઉઠશે તેમજ તમને નોકરી મળશે.

સૂર્યને જળ અર્પણ કરો :
દરરોજ સવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય જળ અર્પણ કરવાથી અટકેલાં કાર્યો પૂર્ણ થાય છે. જેથી દરરોજ સવારમાં તાંબુના લોટામાં પાણી ભરીને તેને સૂર્ય ભગવાનને અર્પણ કરીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. “ઓ ભાસ્કરાય પુત્રો દેહિ મહતેજ. ધીમહિ તન્નાહ: સૂર્યપ્રચોદયાત્।” આ મંત્રનો 21 વાર જાપ કરવો જોઈએ. આવું કરવાંથી નોકરી મેળવવામાં આવતી અડચણો દૂર થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *