સુરતમાં ટ્રક ચાલકે રાહદારીને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત- જુઓ કેવી રીતે થયો અકસ્માત

સુરતમાં અકસ્માતોની ઘટના અવાર નવાર બનતી રહેતી. તેમાં ઘણા લોકો જીવ ગુમાવે છે. સુરતમાં બીઆરટીએસ બસો અકસ્માત માટે કુખ્યાત થઇ છે. એવામાં આવો વધુ એક…

સુરતમાં અકસ્માતોની ઘટના અવાર નવાર બનતી રહેતી. તેમાં ઘણા લોકો જીવ ગુમાવે છે. સુરતમાં બીઆરટીએસ બસો અકસ્માત માટે કુખ્યાત થઇ છે. એવામાં આવો વધુ એક બનાવ સુરતના પુણા ગામ વિસ્તારમાં બન્યો છે.

સુરતના પુણાગામ વિસ્તારમાં પુણા ગામ ચાર રસ્તા પાસે એક ટ્રક ચાલકે રાહદારીને અડફેટમાં લીધો હતો. અડફેટમાં લેવાને કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. પુણાગામ પોલીસને ઘટનાની જાણકારી મળતા તે ઘટના સ્થળ પર પહોંચી હતી. પુણાગામ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સુરત માં અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે ત્યારે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *