માં મોગલ સદા સહાયતે! લગ્નના 17 વર્ષ બાદ મોગલ માંની કૃપાથી યુવકના ઘરે ગુંજી કિલકારી, માનતા પૂરી થતા પહોચ્યા કબરાઉ ધામ

mogal maa: માં મોગલના પરચા પરચા વિશે સૌ કોઈ જાણે જ છે. માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલ(mogal maa) તમામ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે, માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. માં મોગલ ના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે.

માં મોગલ કચ્છના કબરાઉમાં આવેલા મોગલ ધામમાં સાક્ષાત બીરાજે છે. ત્યારે મણિધર બાપુ કબરાઉ ધામ બિરાજે છે માતા મોગલ તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. જયારે પણ ભક્તો ના જીવન માં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલના દરબારે આવી પહોચે છે. એવામાં વધુ એક યુવક પોતાની માનતા પૂર્ણ થતા કબરાઉ ધામ આવી પહોચ્યો હતો.

જેમાં દંપતીને લગ્નના 17 વર્ષ વીતી ગયા છતાં તેમના ઘરે પારણું બંધાયું ન હતું. તેઓએ ઘણી જગ્યાએ બતાવ્યો છતાંય કોઈ ઉકેલ આવ્યો ન હતો. આ દરમિયાન દંપતીએ માં મોગલને યાદ કર્યા હતા. તેમજ માં મોગલ પર શ્રદ્ધા રાખીને સંતાન પ્રાપ્તિ માટે માં મોગલની માનતા રાખી હતી. જો માં મોગલ પર શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ અચૂક ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

ત્યારે આ યુવકનો વિશ્વાસ ફળિયો અને લગ્નના 17 વર્ષ પછી માં મોગલની કૃપાથી એ યુવકના ઘરે પારણું બંધાયું અને દીકરાનો જન્મ થયો હતો. દીકરાના જન્મ થતાની સાથે જ પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. તેમજ 17 વર્ષ પછી ઘરે પારણું બંધાયું અને ખુશીથી માં મોગલ ની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવી પહોચ્યા હતા.

ત્યારે મણીધર બાપુ આશીર્વાદ આપતાં કહ્યું કે, આ કોઈ ચમત્કાર નથી. પરંતુ તમે રાખેલો માં મોગલ પર વિશ્વાસ કે જેના થકી તમારી મનોકામના પૂર્ણ થાય છે. મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. માં મોગલ આસ્થા રાખશો તો અચૂક માં મોગલ બધા જ ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરશે. એટલે જ તો કહેવાય છે કે, જ્યાંથી દુનિયાનો અંત આવે ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *