જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદી હુમલો: 1 જવાન શહીદ; 4 ઘાયલ, પાકિસ્તાની કમાન્ડો હોવાની આશંકા

Jammu-Kashmir Terrorist Attack: જિલ્લાના ત્રેહગામ વિસ્તારમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરનો મામલો સામે આવ્યો છે. આ અથડામણમાં ચાર જવાન ઘાયલ થયા હોવાનું કહેવાય…

Trishul News Gujarati News જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદી હુમલો: 1 જવાન શહીદ; 4 ઘાયલ, પાકિસ્તાની કમાન્ડો હોવાની આશંકા

મુંબઇમાં 3 માળની ઇમારત પત્તાની જેમ ધરાશાયી, કાટમાળ નીચે દટાઈને 2નાં મોત; જુઓ વિડીયો

Mumbai Building Collapse: નવી મુંબઈના શાહબાઝ ગામમાં શનિવારે વહેલી સવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બિલ્ડિંગમાં 26 પરિવારો રહેતા હતા.…

Trishul News Gujarati News મુંબઇમાં 3 માળની ઇમારત પત્તાની જેમ ધરાશાયી, કાટમાળ નીચે દટાઈને 2નાં મોત; જુઓ વિડીયો

Video: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો માંથી વધુ એક કલાકારે લીધી વિદાઈ; આ મહત્વના પાત્રમાં દેખાશે નવો એક્ટર

Kush Shah Left TMKOC: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી વિવાદોમાં છે. દયા બેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી બાદ શૈલેષ લોઢા, નેહા મહેતા, ભવ્ય…

Trishul News Gujarati News Video: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો માંથી વધુ એક કલાકારે લીધી વિદાઈ; આ મહત્વના પાત્રમાં દેખાશે નવો એક્ટર

રહસ્યોથી ભરેલાં આ મંદિરમાં આવેલું છે વિશ્વનું પહેલું શિવલિંગ, મોડી રાત્રે સંભળાય છે ઘંટડીનો અવાજ

Gupteshwar Mahadev Mandir: પવિત્ર શ્રાવણ માસમાં ભોલેનાથની પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે. ભક્તો ચાર ધામ, 12 જ્યોતિર્લિંગ સહિત પ્રાચીન મંદિરોમાં દર્શન કરવા જાય છે. આવું જ…

Trishul News Gujarati News રહસ્યોથી ભરેલાં આ મંદિરમાં આવેલું છે વિશ્વનું પહેલું શિવલિંગ, મોડી રાત્રે સંભળાય છે ઘંટડીનો અવાજ

શરદી-ઉધરસ પીછો નથી છોડતાં? તો શેકેલા આદુનું આ રીતે કરો સેવન…માત્ર 3 જ દિવસમાં થશે રાહત

Roasted Ginger And Honey Benefits: જો તમે વરસાદની ઋતુમાં બીમારીઓથી બચવા માંગતા હોવ તો શેકેલા આદુ અને મધનું સેવન કરો. આ બંને વસ્તુઓ મળીને શરીરને…

Trishul News Gujarati News શરદી-ઉધરસ પીછો નથી છોડતાં? તો શેકેલા આદુનું આ રીતે કરો સેવન…માત્ર 3 જ દિવસમાં થશે રાહત

આ છે દુનિયાનો સૌથી મોંઘો રૂદ્રાક્ષ…જેની કિંમત છે કરોડોમાં; જાણો કારણ

Expensive Rudraksha: ધાર્મિક માન્યતા અનુસાર રુદ્રાક્ષ શબ્દની ઉત્પત્તિ રુદ્ર અને અક્ષ શબ્દ પરથી થઈ છે. જેનો અર્થ થાય છે રુદ્ર એટલે કે ભગવાન શિવના આંસુમાંથી…

Trishul News Gujarati News આ છે દુનિયાનો સૌથી મોંઘો રૂદ્રાક્ષ…જેની કિંમત છે કરોડોમાં; જાણો કારણ

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા વચ્ચે ચાલી રહ્યાં છે મનમુટાવ? શેર કરી ચર્ચા જગાવે તેવી પોસ્ટ, પરેશાની છલકી

Parineeti Chopra Cryptic Post: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની પોસ્ટથી તે દર્શકોના દિલ જીત છે, જો કે હાલમાં…

Trishul News Gujarati News રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા વચ્ચે ચાલી રહ્યાં છે મનમુટાવ? શેર કરી ચર્ચા જગાવે તેવી પોસ્ટ, પરેશાની છલકી

કારગિલ યુદ્ધમાં આ નામ સાંભળીને થર-થર કાંપતા હતા દુશ્મનો, જાણો તે જવાનની વીરતા વિશે

KargilVijay Diwas 2024: કારગિલ વિજય દિવસ 2024 એ સ્વતંત્ર ભારતના તમામ દેશવાસીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસ ભારતમાં દર વર્ષે 26મી જુલાઈના…

Trishul News Gujarati News કારગિલ યુદ્ધમાં આ નામ સાંભળીને થર-થર કાંપતા હતા દુશ્મનો, જાણો તે જવાનની વીરતા વિશે

એક-બે નહીં… ઓગસ્ટમાં રિલીઝ થશે 11 જબરદસ્ત ફિલ્મો, આ 2 મુવી વચ્ચે જામશે ખરાખરીનો ખેલ; જુઓ લીસ્ટ

Films released in August: ઑગસ્ટ 2024 સિનેમા પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિને 1-2 નહીં પરંતુ 11 શાનદાર ફિલ્મો મોટા…

Trishul News Gujarati News એક-બે નહીં… ઓગસ્ટમાં રિલીઝ થશે 11 જબરદસ્ત ફિલ્મો, આ 2 મુવી વચ્ચે જામશે ખરાખરીનો ખેલ; જુઓ લીસ્ટ

બહેનના બુટ ભીના ના થાય એ માટે ભાઈએ કર્યું એવું કામ, જોઈને દિલ ખુશ થઈ જશે…

Viral Video: વ્યક્તિનો જન્મ થતાંની સાથે જ તેને અનેક સંબંધો મળી જાય છે. માતા-પિતા સિવાય વ્યક્તિના ભાઈ-બહેનો હોય છે. દરેક સંબંધનું પોતાનું મહત્વ અને પ્રેમ…

Trishul News Gujarati News બહેનના બુટ ભીના ના થાય એ માટે ભાઈએ કર્યું એવું કામ, જોઈને દિલ ખુશ થઈ જશે…

પરિવર્તનનો પવન: રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર અને અશોક હોલના બદલાયાં નામ, જાણો કયા નામે ઓળખાશે

Rashtrapati Bhavan News: રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલ અને અશોકા હોલના નામ બદલવામાં આવ્યા છે. તેમના નામ બદલવાની સત્તાવાર જાહેરાત ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન(Rashtrapati Bhavan News) દ્વારા…

Trishul News Gujarati News પરિવર્તનનો પવન: રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર અને અશોક હોલના બદલાયાં નામ, જાણો કયા નામે ઓળખાશે

રામાયણ અને મહાભારતના સમયથી છે આ શિવ મંદિરો; જેના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામનાઓ થાય છે પૂર્ણ

Lord Shiva Mandir: પશ્ચિમ ઉત્તર પ્રદેશથી 40 કિલોમીટર દૂર હસ્તિનાપુરને ભારતની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવતી હતી. કારણ કે મહાભારત કાળના આવા વિવિધ તથ્યો અહીં જોવા…

Trishul News Gujarati News રામાયણ અને મહાભારતના સમયથી છે આ શિવ મંદિરો; જેના દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામનાઓ થાય છે પૂર્ણ